શોધખોળ કરો

Ind vs Eng: ઈજાના કારણે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન વનડે સીરિઝમાંથી થયો બહાર 

ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ કહ્યું કે, આઈપીએલની ફર્સ્ટ હાફ મેચોમાં અય્યરની રમવાની શક્યા નહિવત છે. નવ એપ્રિલથી શરુ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અય્યરે દિલ્હી કેપ્ટિલ્સ ટીમની કેપ્ટનશીપ કરવાની હતી.

Ind vs Eng: ઈંગ્લેન્ડ સામે બીજી વનડે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાના કારણે પૂરી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.  ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડેમાં અય્યરને ખભામાં ઈજા થઈ હતી. ઈંગ્લેન્ડની 8મી ઓવરમાં જ્યારે અય્યરે જોની બેરિસ્ટોના શોટને રોકવા માટે ડાઈવ લગાવી હતી ત્યારે ખભામાં ગંભીર રીતે ઈજા પહોંચી હતી તેના ખભાનું હાડકુ ખસી ગયું છે. તેના બાદ અય્યર ખબો પકડીને મેદાનની બહાર નીકળી ગયો હતો.   

ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ કહ્યું કે, આઈપીએલની ફર્સ્ટ હાફ મેચોમાં અય્યરની રમવાની શક્યા નહિવત છે. નવ એપ્રિલથી શરુ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અય્યરે દિલ્હી કેપ્ટિલ્સ ટીમની કેપ્ટનશીપ કરવાની હતી. આઈપીએલની ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ફાઈનલમાં પહોંચી હતી. મંગળવારે મેચ બાદ બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, શ્રેયસ અય્યરના ખભાનું હાડકુ  ખસી ગયું હતું. તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-0થી આગળ છે. બીજી વનડે 26 માર્ચ અને ત્રીજી વનડે 28 માર્ચે રમાવાની છે. 

IPL 2021: ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા IPLની આગામી સીઝન નહીં રમે ? CSKએ શું આપ્યું નિવેદન? જાણો

અય્યરને આ ઈજામાંથી બહાર નીકળવા માટે ઓછામાં ઓછા 6 અઠવાડિયાનો સમય લાગી છે અને જો સર્જરી કરવી પડી તો વધુ સમય લાગી શકે છે. એવામાં તેની અનુપસ્થિતિમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ રિષભ પંત, સ્ટીવ સ્મિથ અથવા સીનિયર ઓફ સ્પિનર આર અશ્વિનને સોંપવામાં આવી શકે છે. 

આમિર ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોમ કોરેન્ટાઈન થયા મિસ્ટર પરફેક્શનિસ્ટ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget