શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

IPL 2021: ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા IPLની આગામી સીઝન નહીં રમે ? CSKએ શું આપ્યું નિવેદન? જાણો 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાના અંગૂઠામાં ઈજા પહોંચી હતી. ઈજાના કારણે જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ અને લિમિટેડ ઓવર સીરિઝમાં ટીમનો હિસ્સો નહોતો.

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની શરુઆત 9 એપ્રિલથી થવા જઈ રહી છે. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને નવી સીઝની શરુઆત પહેલા મોટો ઝટકો લાગી શકે છે. ટીમ મેનેજમેન્ટ પાસેથી મળેલી માહિતી અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ ફીટ થયો નથી. એવામાં આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે રમશે કે નહીં તેના પર પણ પ્રશ્નાર્થ છે.  

ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓએ રવિદ્ર જાડેજાને લઈ અપડેટ જાહેર કર્યું છે. સીઈઓનું કહેવું છે કે, જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે તે સિવાય અમારી પાસે કોઈ વધારે જાણકારી નથી.  તેમણે કહ્યું કે, જાડેજા ટીમ સાથે ક્યારે જોડાશે તે અંગે હાલમાં કહી શકાઈ નહીં.  જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને ત્યાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. 

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો જાડેજા 

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાના અંગૂઠામાં ઈજા પહોંચી હતી. ઈજાના કારણે જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ અને લિમિટેડ ઓવર સીરિઝમાં ટીમનો હિસ્સો નહોતો. થોડા દિવસ પહેલા જ જાડેજાએ બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ કરતો વીડિયો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ફરી બેટ પકડીને સારુ લાગી રહ્યું છે. 

આ વીડિયો સામે આવ્યા બાદ જાડેજા જલ્દી જ સીએસકે સાથે જોડાશે તેવી અટકળો શરુ થઈ હતી. ઓલરાઉન્ડર જાડેજા સીએસકે માટે ખૂબજ મહત્વનો ખેલાડી છે. પરંતુ જે રીતે સીએસકેના સીઈઓએ નિવેદન આપ્યું છે તેનાથી લાગે છે કે, રવિન્દ્ર જાડેજા આઈપીએલની શરુઆતની મેચમાંથી બહાર થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, આઈપીએલ માટે સીએસકના મોટાભાગના ખેલાડીઓ મુંબઈમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે.  

મલાઇકા અરોડા સાથે લગ્નનો સવાલ કરતા અર્જુન કપૂરે આપ્યું આવું રિએકશન, જાણો શું કહ્યું?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget