શોધખોળ કરો

Ind vs Eng: બીજી ટેસ્ટમાંથી વિરાટ આ ત્રણ દિગ્ગજોને કરી શકે છે ટીમમાંથી બહાર, જાણો કોણ કોણ છે તે.......

રિપોર્ટ છે કે કોહલી બીજી ટેસ્ટમાં જીત મેળવી ટિકાકારોને બંધ કરવા પ્રયાશ કરશે, આ માટે ટીમમાં ત્રણ મોટા ફેરફારો કરી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ છે, જેમાં ઇંગ્લેન્ડ ટીમે પ્રથમ ટેસ્ટ જીતીને 1-0થી લીડ બનાવી દીધી છે

નવી દિલ્હીઃ પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે કારમી હાર મળતા કેપ્ટન કોહલી પર બીજી ટેસ્ટ જીતીને સીરીઝને જીવતી રાખવાનુ દબાણ વધી ગયુ છે. ચેન્નાઇના ચેપક મેદાનમાં ઇંગ્લિશ ટીમે ભારતીય ટીમને 227 રનથી શરમજનક હાર આપી, આ સાથે કોહલી કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠવાના શરૂ થઇ ગયા છે. રિપોર્ટ છે કે કોહલી બીજી ટેસ્ટમાં જીત મેળવી ટિકાકારોને બંધ કરવા પ્રયાશ કરશે, આ માટે ટીમમાં ત્રણ મોટા ફેરફારો કરી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ છે, જેમાં ઇંગ્લેન્ડ ટીમે પ્રથમ ટેસ્ટ જીતીને 1-0થી લીડ બનાવી દીધી છે. કેપ્ટન કોહલી કરી શકે છે ત્રણ મોટા ફેરફારો.... શાહબાઝ નદીમની જગ્યાએ કુલદીપ યાદવ.... રિપોર્ટ પ્રમાણે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને મોકો આપવામાં આવી શકે છે. પ્રથમ ટેસ્ટમાં ટીમમાં શાહબાઝ નદીમને રમાડવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય પરફોર્મન્સના અભાવે હવે તેની છુટ્ટી નક્કી મનાયછે, શાહબાઝની જગ્યાએ કુલદીપને જગ્યા મળી શકે છે. અજિંક્યે રહાણેની જગ્યાએ કેએલ રાહુલ.... રિપોર્ટ એવા પણ છે કે બીજી ટેસ્ટમાં મીડિલ ઓર્ડર બેટ્સમેન અને ઉપકેપ્ટન રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. રહાણેની જગ્યાએ લોકેશ રાહુલને જગ્યા મળી શકે છે. લોકેશ રાહુલ છેલ્લા કેટલાય સમયથી ટેસ્ટ ટીમમાંથી બહાર છે.
રોહિત શર્માના સ્થાને મયંક અગ્રવાલ.... વિસ્ફોટક ઓપનર રોહિત શર્માનુ બીજી ટેસ્ટમાંથી પત્તુ કપાઇ શકે છે. ઓપનિંગમાં નિષ્ફળ રહ્યાં બાદ તેની જગ્યાએ હવે મયંક અગ્રવાલને મોકો આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઘરેલુ મેદાન પર ઓપનર મયંક અગ્રવાલ સારી શરૂઆત અપાવવામાં અનેકવાર સફળ રહ્યો છે. જ્યારે રોહિત ઓપનિંગમા સતત નિષ્ફળ જઇ રહ્યો છે. Ind vs Eng: બીજી ટેસ્ટમાંથી વિરાટ આ ત્રણ દિગ્ગજોને કરી શકે છે ટીમમાંથી બહાર, જાણો કોણ કોણ છે તે....... (પ્રતિકાત્મક તસવીર)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ
CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે ધિંગાણું
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Embed widget