શોધખોળ કરો

IND vs ENG: બીજી વનડે મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે, આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈ, ગુરુવારે લોર્ડ્સમાં બીજી વનડે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5.30 વાગ્યે શરૂ થશે.

England vs India 2nd ODI, Team India Playing 11: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈ, ગુરુવારે લોર્ડ્સમાં બીજી વનડે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5.30 વાગ્યે શરૂ થશે. પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં રોહિત શર્મા એન્ડ કંપની બીજી વનડેમાં યજમાન ટીમને હરાવીને શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

કોહલી કરી શકે છે વાપસીઃ
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઈજાના કારણે પ્રથમ વનડેમાં રમ્યો ન હતો. જો કે, તેની ઈજા અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન નથી આવ્યું. આ સ્થિતિમાં, માનવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલીને બીજી વનડેમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. મહત્વનું છે કે, વિરાટ કોહલી તેના પરફોર્મન્સ માટે હજી પણ સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે જો આવતીકાલે ક્રિકેટ ફેન્સનું ધ્યાન વિરાટ પર રહેશે.

કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. જોકે, શ્રેયસને બેટિંગ કરવાની તક મળી ન હતી, કારણ કે રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ વિકેટ ગુમાવ્યા વગર 114 રન બનાવીને ભારતને જીત અપાવી હતી.

તમને જણાવી દઈએ કે ભારતે પહેલી વનડે મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં માત્ર 110 રન બનાવી શકી હતી. ત્યાર બાદ ભારતના કેપ્ટન રોહિત શર્માએ માત્ર 58 બોલમાં 76 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમ ઇન્ડિયાને આસાનીથી જીત અપાવી હતી. આ પહેલાં બોલિંગમાં બુમરાહે 6 અને શમીએ 3 વિકેટ ઝડપી હતી.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી/શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget