શોધખોળ કરો

IND vs ENG: બીજી વનડે મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે, આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈ, ગુરુવારે લોર્ડ્સમાં બીજી વનડે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5.30 વાગ્યે શરૂ થશે.

England vs India 2nd ODI, Team India Playing 11: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈ, ગુરુવારે લોર્ડ્સમાં બીજી વનડે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5.30 વાગ્યે શરૂ થશે. પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં રોહિત શર્મા એન્ડ કંપની બીજી વનડેમાં યજમાન ટીમને હરાવીને શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

કોહલી કરી શકે છે વાપસીઃ
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઈજાના કારણે પ્રથમ વનડેમાં રમ્યો ન હતો. જો કે, તેની ઈજા અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન નથી આવ્યું. આ સ્થિતિમાં, માનવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલીને બીજી વનડેમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. મહત્વનું છે કે, વિરાટ કોહલી તેના પરફોર્મન્સ માટે હજી પણ સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે જો આવતીકાલે ક્રિકેટ ફેન્સનું ધ્યાન વિરાટ પર રહેશે.

કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. જોકે, શ્રેયસને બેટિંગ કરવાની તક મળી ન હતી, કારણ કે રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ વિકેટ ગુમાવ્યા વગર 114 રન બનાવીને ભારતને જીત અપાવી હતી.

તમને જણાવી દઈએ કે ભારતે પહેલી વનડે મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં માત્ર 110 રન બનાવી શકી હતી. ત્યાર બાદ ભારતના કેપ્ટન રોહિત શર્માએ માત્ર 58 બોલમાં 76 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમ ઇન્ડિયાને આસાનીથી જીત અપાવી હતી. આ પહેલાં બોલિંગમાં બુમરાહે 6 અને શમીએ 3 વિકેટ ઝડપી હતી.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી/શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
Embed widget