શોધખોળ કરો

IND vs NZ : પ્રથમ ટેસ્ટમાં રહાણે આ 11 ખેલાડી સાથે ઉતરી શકે છે મેદાનમાં, જાણો કોને મળી શકે છે તક

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે

IND vs NZ 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બે ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત થઈ રહી છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બ્રેક લીધો છે ત્યારે ભારતની કેપ્ટન્સી રહાણે સંભાળશે અને પૂજારા વાઈસ કેપ્ટન રહેશે. રોહિત શર્મા અને હવે રાહુલ પણ ૨૫ નવેમ્બરથી કાનપુરમાં શરૃ થઈ રહેલી ટેસ્ટમાં નહીં હોય ત્યારે બેટિંગ વિભાગમાં રહાણે અને પૂજારાની વિશેષ જવાબદારી રહેશે. પ્રથમ ટેસ્ટમાં ભારતના કેપ્ટન અજિંક્ય રહાણે માટે ટીમ કોમ્બિનેશન મોટો પ્રશ્ન બનશે. ભારત બે ફાસ્ટર કે ત્રણ સ્પિનરના કોમ્બીનેશન સાથે ઉતરે છે તેના પર સૌની નજર રહેશે.

પ્રથમ ટેસ્ટમાં આવી હોઈ શકે છે ભારતીય ટીમ

મયંક અગ્રવાલ અને શુભમન ગિલ ઓપનિંગ કરી શકે છે. ત્રીજા ક્રમે ચેતેશ્વર પૂજારા, ચોથા ક્રમે શ્રેયસ અય્યર, પાંચમા ક્રમે અજિંક્ય રહાણે, છઠ્ઠા ક્રમે રિદ્ધીમાન સાહા, સાતમા ક્રમે રવિચંદ્રન અશ્વિન, આઠમા ક્રમે રવિચંદ્રન અશ્વિન, નવમા ક્રમે અક્ષર પટેલ, દસમા ક્રમે ઈશાંત શર્મા અને અગિયારમા નંબર પર ઉમેશ યાદવ આવી શકે છે. 12મા ખેલાડી તરીકે જયંત યાદવ હોઈ શકે છે.

કેટલા વાગે શરૂ થશે મેચ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે અને 9.00 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરશે તેમ માનવામાં આવે છે.

કઈ ચેનલ પરથી થશે લાઈવ ટેલિકાસ્ટ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે.  જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિંગ Disney+Hotstar પર જોઈ શકાશે.

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ

અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, સૂર્યકુમાર યાદવ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, કેએસભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા

વિરાટ કોહલી બીજી ટેસ્ટથી કેપ્ટનશિપ સંભાળશે

ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ

પ્રથમ ટેસ્ટઃ 25 થી 29 નવેમ્બર, કાનપુર, ગ્રીન પાર્ક સ્ટેડિયમ, સવારે 9.30 કલાકથી

બીજી ટેસ્ટઃ 3 થી 7 ડિસેમ્બર, મુંબઈ, વાનખેડે સ્ટેડિયમ, સવારે 9.30 કલાકથી

ટીમ ઈન્ડિયાના કયા સ્ટાર ક્રિકેટરને અપાયો છે આરામ

રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી બીજી ટેસ્ટથી ટીમની કેપ્ટનશિપ સંભાળશે. જ્યારે કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ટીમમાંથી બહાર થયો છે. આ સ્થિતિમાં ભારતના બેટ્સમેનોની ન્યૂઝીલેન્ડના બોલર સામે કસોટી થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનનું નામ કર્યું જાહેર, જાણો કોણ સંભાળશે SRH ની કમાન  
IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનનું નામ કર્યું જાહેર, જાણો કોણ સંભાળશે SRH ની કમાન  
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!

વિડિઓઝ

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટ શહેરમાં વાવાઝોડા સાથે તૂટી પડ્યો ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી
Rajkot Rain: રાજકોટ શહેરમાં વાવાઝોડા સાથે તૂટી પડ્યો ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી
Stock Market:ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો 
Stock Market:ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો 
Gold Silver Prices: ₹6000 સસ્તું થયું સોનું, ચાંદીમાં અચાનક ₹16000 નો ઘટાડો, જાણો શું છે કારણ 
Gold Silver Prices: ₹6000 સસ્તું થયું સોનું, ચાંદીમાં અચાનક ₹16000 નો ઘટાડો, જાણો શું છે કારણ 
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
ATM યૂઝર્સ માટે કામના સમાચાર! 1 એપ્રિલથી બદલાશે આ મોટો નિયમ; HDFC અને PNB એ કરી જાહેરાત
ATM યૂઝર્સ માટે કામના સમાચાર! 1 એપ્રિલથી બદલાશે આ મોટો નિયમ; HDFC અને PNB એ કરી જાહેરાત
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
Embed widget