શોધખોળ કરો

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને ધર્મગુરુએ અપીલ કરી હતી. શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે અપીલ કરી હતી કે બંને સમાજના આગેવાનો વિવાદનો ઉકેલ લાવે. સારા ભાવ સાથે વિવાદનો ઉકેલ આવે તેવી આશા છે. શત્રુતાને ખતમ કરવા માટે પ્રેમ અને ક્ષમાનો માર્ગ છે. ક્ષમા આપવી એ વીરનું સાચું આભૂષણ છે.

નોંધનીય છે કે બનાસકાંઠાના ઉણ ગામમાં ગઈકાલે રબારી અને ચૌધરી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું. ભાભરના રૂની ગામમાં ચૌધરી સમાજના મહાસંમેલન બાદ સ્થિતિ વણસી હતી. કેટલાક લોકો દીકરીને પરત કરવાની માંગ સાથે ઓગડ તાલુકાના ઉણ ગામમાં પહોંચી જતાં બે જૂથો સામસામે આવી ગયા હતા. પથ્થરમારાની સાથે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડ્યા હતા. રૂની ગામની ચૌધરી સમાજની યુવતીએ થોડા વર્ષ પહેલા ઓગડના ઉણ ગામના રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દીકરી પરત આપવાની માગ સાથે ગઈકાલે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. 

ગુજરાત વિડિઓઝ

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BJP Candidates List 2026: આસામ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર
BJP Candidates List 2026: આસામ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
India-Iran Relations: 'યુદ્ધમાં ઈરાન જીતશે, ભારતને...', પૂર્વ RAW ચીફે કર્યો ચોંકાવનારો દાવો, બતાવ્યું બન્ને દેશોનું કનેક્શન
India-Iran Relations: 'યુદ્ધમાં ઈરાન જીતશે, ભારતને...', પૂર્વ RAW ચીફે કર્યો ચોંકાવનારો દાવો, બતાવ્યું બન્ને દેશોનું કનેક્શન
LPG Gas Production: LPG ની બાદશાહત કોની પાસે ? ટૉપ-10 દેશોના લિસ્ટમાં કોણ-કોણ, ભારતનો નંબર કયો ?
LPG Gas Production: LPG ની બાદશાહત કોની પાસે ? ટૉપ-10 દેશોના લિસ્ટમાં કોણ-કોણ, ભારતનો નંબર કયો ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Embed widget