શોધખોળ કરો

IND vs PAK: ભારતની હાર બાદ ટ્રોલ થઈ રહ્યો છે અર્શદીપ સિંહ, પાકિસ્તાની ખેલાડી હાફિઝે અર્શદીપના બચાવમાં કહી આ વાત

અર્શદિપે કેચ છોડ્યા પછી રોહિત આ જોઈને નારાજ થઈ ગયો. તે પછી શું થયું તે બધાએ જોયું. ભારતની હાર બાદ અર્શદીપ ટ્રોલ થયો હતો.

Arshdeep Singh Mohamad Hafiz India vs Pakistan Asia Cup 2022: ભારત પાકિસ્તાન સામે 5 વિકેટે હારી ગયું. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઘણી ભૂલો કરી હતી. પરંતુ ભારતની હાર બાદ લોકોએ અર્શદીપ સિંહને નિશાને લીધા હતા. અર્શદીપે એક કેચ છોડ્યો હતો જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફીઝ અર્શદીપના સમર્થનમાં સામે આવ્યો છે. તેણે અર્શદીપને ટ્રોલ ન કરવા વિનંતી કરી છે. આ અંગે હરભજન સિંહે પણ પ્રતિક્રિયા આપી છે.

હાફિઝે અર્શદીપ વિશે ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, “હું ભારતીય ટીમના પ્રશંસકોને વિનંતી કરું છું કે દરેક વ્યક્તિ રમતમાં ભૂલો કરે છે. આપણે બધા માનવ છીએ. કૃપા કરીને આ ભૂલો માટે કોઈને અપમાનિત કરશો નહીં." જ્યારે હરભજન સિંહે ટ્વિટ કર્યું, "અર્શદીપ સિંહની નિંદા કરવાનું બંધ કરો. કોઈ જાણીજોઈને કેચ છોડતું નથી. અમને ભારતના ખેલાડીઓ પર ગર્વ છે. પાકિસ્તાન અમે સારું રમ્યું. અર્શ અને ટીમ વિશે ખરાબ વાતો શરમજનક છે. અર્શ સોનું છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ રવિ બિશ્નોઈને 18મી ઓવર આપી હતી. આ ઓવરમાં પાકિસ્તાન તરફથી ખુશદિલ શાહ અને આસિફ અલી બેટિંગ કરી રહ્યા હતા. રવિ લાઇન લેન્થ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તેણે બે વાઈડ બોલ પણ ફેંક્યા હતા. તેના ત્રીજા બોલ પર આસિફે ખરાબ શોટ રમ્યો, બોલ હવામાં હતો. થર્ડ મેન ફિલ્ડર અર્શદીપે આસાન કેચ પકડ્યો આવ્યો પરંતુ કેચ ચૂકી ગયો હતો. આ કેચને લઈને અર્શદીપને વિશ્વાસ હતો. પરંતુ કેચ ચુકી ગયો હતો. રોહિત આ જોઈને નારાજ થઈ ગયો. તે પછી શું થયું તે બધાએ જોયું. ભારતની હાર બાદ અર્શદીપ ટ્રોલ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Embed widget