શોધખોળ કરો

IND vs PAK: ભારતની હાર બાદ ટ્રોલ થઈ રહ્યો છે અર્શદીપ સિંહ, પાકિસ્તાની ખેલાડી હાફિઝે અર્શદીપના બચાવમાં કહી આ વાત

અર્શદિપે કેચ છોડ્યા પછી રોહિત આ જોઈને નારાજ થઈ ગયો. તે પછી શું થયું તે બધાએ જોયું. ભારતની હાર બાદ અર્શદીપ ટ્રોલ થયો હતો.

Arshdeep Singh Mohamad Hafiz India vs Pakistan Asia Cup 2022: ભારત પાકિસ્તાન સામે 5 વિકેટે હારી ગયું. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઘણી ભૂલો કરી હતી. પરંતુ ભારતની હાર બાદ લોકોએ અર્શદીપ સિંહને નિશાને લીધા હતા. અર્શદીપે એક કેચ છોડ્યો હતો જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફીઝ અર્શદીપના સમર્થનમાં સામે આવ્યો છે. તેણે અર્શદીપને ટ્રોલ ન કરવા વિનંતી કરી છે. આ અંગે હરભજન સિંહે પણ પ્રતિક્રિયા આપી છે.

હાફિઝે અર્શદીપ વિશે ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, “હું ભારતીય ટીમના પ્રશંસકોને વિનંતી કરું છું કે દરેક વ્યક્તિ રમતમાં ભૂલો કરે છે. આપણે બધા માનવ છીએ. કૃપા કરીને આ ભૂલો માટે કોઈને અપમાનિત કરશો નહીં." જ્યારે હરભજન સિંહે ટ્વિટ કર્યું, "અર્શદીપ સિંહની નિંદા કરવાનું બંધ કરો. કોઈ જાણીજોઈને કેચ છોડતું નથી. અમને ભારતના ખેલાડીઓ પર ગર્વ છે. પાકિસ્તાન અમે સારું રમ્યું. અર્શ અને ટીમ વિશે ખરાબ વાતો શરમજનક છે. અર્શ સોનું છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ રવિ બિશ્નોઈને 18મી ઓવર આપી હતી. આ ઓવરમાં પાકિસ્તાન તરફથી ખુશદિલ શાહ અને આસિફ અલી બેટિંગ કરી રહ્યા હતા. રવિ લાઇન લેન્થ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તેણે બે વાઈડ બોલ પણ ફેંક્યા હતા. તેના ત્રીજા બોલ પર આસિફે ખરાબ શોટ રમ્યો, બોલ હવામાં હતો. થર્ડ મેન ફિલ્ડર અર્શદીપે આસાન કેચ પકડ્યો આવ્યો પરંતુ કેચ ચૂકી ગયો હતો. આ કેચને લઈને અર્શદીપને વિશ્વાસ હતો. પરંતુ કેચ ચુકી ગયો હતો. રોહિત આ જોઈને નારાજ થઈ ગયો. તે પછી શું થયું તે બધાએ જોયું. ભારતની હાર બાદ અર્શદીપ ટ્રોલ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget