શોધખોળ કરો

IND vs PAK Asia Cup 2023: ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ્દ

આજથી એશિયા કપમાં બે મોટી અને કટ્ટર હરિફ ટીમો વચ્ચે જંગ જામશે, એશિયા કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન આમને સામને વનડે ક્રિકેટમાં ટકરાઇ રહ્યાં છે

LIVE

Key Events
IND vs PAK Asia Cup 2023:  ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ્દ

Background

IND vs PAK Asia Cup 2023 LIVE: આજથી એશિયા કપમાં બે મોટી અને કટ્ટર હરિફ ટીમો વચ્ચે જંગ જામશે, એશિયા કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન આમને સામને વનડે ક્રિકેટમાં ટકરાઇ રહ્યાં છે, આજની મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. એકબાજુ રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ છે, તો વળી બીજી બાજુ બાબર આઝમની આગેવાની વાળી પાકિસ્તાની ટીમ છે. જાણો આજની મેચની પ્લેઇંગ ઇલેવન, પીચ રિપોર્ટથી લઇને હવામાન રિપોર્ટ અંગે.....

22:02 PM (IST)  •  02 Sep 2023

મેચ વરસાદના કારણે રદ

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વરસાદને કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી. જે બાદ બન્ને ટીમને એક એક પોઈન્ટ આપવામાં આવ્યો છે.

 

21:20 PM (IST)  •  02 Sep 2023

જો ઓવર કાપવામાં આવે તો કેટલા રનનો ટાર્ગેટ મળશે પાકિસ્તાનને

જો વરસાદના કારણે 40 ઓવર રમાય તો પાકિસ્તાનને 239 રનનો ટાર્ગેટ મળશે. જ્યારે પાકિસ્તાનને 30 ઓવરમાં 203 રન બનાવવા પડશે. જો પાકિસ્તાનને માત્ર 20 ઓવર મળે તો 155 રનનો લક્ષ્યાંક રહેશે.

20:27 PM (IST)  •  02 Sep 2023

ફરી વરસાદ શરૂ થયો

કેન્ડીમાં સતત વરસાદ ચાલુ છે. જોકે, સારી વાત એ છે કે પલ્લેકેલે સ્ટેડિયમના આખા મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વરસાદ બંધ થતાં જ મેચ શરૂ કરવામાં આવશે.

19:59 PM (IST)  •  02 Sep 2023

ટીમ ઈન્ડિયા 266 રનમાં ઓલ આઉટ

ટીમ ઈન્ડિયાની ઈનિંગ 266 રનમાં સમેટાઈ ગઈ છે. 48.5 ઓવરમાં ભારતની ટીમ ઓલ આઉટ થઈ ગઈ છે. ભારત તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડ્યાએ 87 અને ઈશાન કિશને 82 રન કર્યા હતા. પાકિસ્તાન તરપથી શાહિન આફ્રીદીએ 4 અને રઉફ અને નસીમ શાહે 3-3 વિકેટ લીધી હતી.

19:25 PM (IST)  •  02 Sep 2023

ભારતની ઉપરા ઉપરી 3 વિકેટ પડી

ટીમ ઈન્ડિયા ફરી મુશ્કેલીમાં આવી ગઈ છે. ઉપરાઉપરી 3 વિકેટ પડી છે. પહેલા હાર્દિક પંડ્યા 87 રને,  જાડેજા 14 રને અને શાર્દુલ ઠાકુર 3 રન બનાવી આઉટ થયા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.