શોધખોળ કરો
PHOTOS: ઇગ્લેન્ડ સામે અંતિમ વન-ડે રમવા અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, જુઓ તસવીરો
IND vs ENG 3rd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
રોહિત શર્મા
1/7

IND vs ENG 3rd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ બુધવાર, 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
2/7

શ્રેણીની બીજી મેચ ગયા રવિવારે (09 ફેબ્રુઆરી) કટકના બારાબરી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
Published at : 11 Feb 2025 10:41 AM (IST)
આગળ જુઓ





















