શોધખોળ કરો

IND vs SL : ગાયકવાડ ઘાયલ થતાં તેના સ્થાને કયા ઘાતક ખેલાડીનો ટીમમાં કરાયો સમાવેશ ? જાણો વિગત

IND vs SL: બીજી ટી20 પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ઋતુરાજ ગાયકવાડ કાંડાની ઈજાના કારણે પ્રથમ વન ડેમાં મરી શક્યો નહોતો. બીસીસીઆઈએ સત્તાવાર જાહેરાત કરી છે કે ગાયવાડ ઈજાના કારણે બહાર થયો છે.

India vs Sri lanka 2st T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીતી સાથે સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે, ત્યારે રોહિત શર્માની આગેવાની વાળી આ ટીમ આજે જીત મેળવીને વધુ એક ટી20 સીરીઝને ફતેહ કરવા મેદાનમાં ઉતરશે, તો સામે શ્રીલંકન ટીમ આજે સીરીઝમાં પહેલી જીત મેળવવા પ્રયાસ કરશે અને આ જીત સાથે તેમની નજીર સીરીઝ બચાવવા પર પણ નજર રહશે.

ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત

બીજી ટી20 પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ઋતુરાજ ગાયકવાડ કાંડાની ઈજાના કારણે પ્રથમ વન ડેમાં મરી શક્યો નહોતો. હવે બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ગાયકવાડ શ્રીલંકા સામે અંતિમ બે ટી20માંથી બહાર થઈ ગયો છે. બોર્ડે નિવેદનમાં જણાવ્યું કે, ઈજાના કારણે ઋતુરાજનો એમઆરઆઈ કરવામાં આવ્યો છે અને તે સીધો નેશનલ ક્રિકેટ એકેડમીમાં જશે. તે અહીં ઈજામાંથી મુક્ત થવા મહેનત કરશે. આઈપીએલમાં ગત વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ તે ટીમ ઈન્ડિયાનો  સભ્ય બન્યો હતો.

ઋતુરાજના સ્થાને કોનો સમાવેશ

ઓપનર ઋતુરાજના સ્થાને મયંક અગ્રવાલને શ્રીલંકા સામેની બાકીની બે ટી20માં સામેલ કરાયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ મયંક અગર્વાલને ટીમમાં સામેલ કરાયો હતો. હાલ ટેસ્ટ ટીમ સાથે મયંક ચંદીગઢમાં આઈસોલેશન પીરિયડમાં હતો.

આ પણ વાંચોઃ

Aadhaar Card: આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી કેવી રીતે ખોલશો, શું છે પ્રોસેસ, જાણો કેટલી થશે કમાણી

ઉલ્ટી જેવું લાગે તો અપનાવો આ 8 ટિપ્સ, તાત્કાલિક મળશે રાહત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot fire tragedy | અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યાAhmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારોCongress:  રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget