શોધખોળ કરો

IND vs SL, 3rd T20:ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો

T20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારત તરફથી બેટિંગ કરતા શ્રેયસ અય્યરે અણનમ 73 રન બનાવ્યા હતા.

T20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારત તરફથી બેટિંગ કરતા શ્રેયસ અય્યરે અણનમ 73 રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 9 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી.

શ્રીલંકાએ આપેલા લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે 16.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ભારત માટે શ્રેયસ અય્યરે તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 45 બોલમાં અણનમ 73 રન બનાવ્યા હતા. શ્રેયસની ઇનિંગમાં 9 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જ્યારે અંતમાં રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. જાડેજાએ આ ઇનિંગમાં 3 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.

ભારત તરફથી સંજુ સેમસન અને કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સેમસને 12 બોલમાં 18 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા પણ સામેલ હતા. દીપક હુડ્ડાએ 16 બોલમાં 21 રન બનાવ્યા હતા. બીજી તરફ વેંકટેશ અય્યર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ 16.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા અને મેચ જીતી લીધી.

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરી શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર નિસાંકા 1 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, ગુનાથિલકા શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. અસલંકા 4 રન બનાવીને આઉટ થયો હતો.  પરંતુ કેપ્ટન શનાકા અંત સુધી રહ્યો હતો. તેણે બેટિંગ કરતા 38 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. શનાકાની આ ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા પણ સામેલ હતા.

 ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે અવેશ ખાને 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે એક મેડન ઓવર પણ નાખી હતી. બીજી તરફ મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 32 રન આપીને એક વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને એક પણ સફળતા મળી નથી. તેણે 4 ઓવરમાં 25 રન આપ્યા. હર્ષલ પટેલે 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget