શોધખોળ કરો

વેસ્ટ ઇન્ડિઝ સામે આજે આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન, ધવન સાથે આ ખેલાડી ઉતરશે ઓપનિંગ કરવા, જુઓ........

ધવનની આગેવાની વાળી ભારતીય ટીમ સંપૂર્ણપણે બદલાઇ જશે. જાણો કેવી હશે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરીઝમાં પ્લેઇંગ ઇલેવન, ધવનની સાથે કોણ ઉતરશે ઓપનિંગમાં....... 

Ind vs WI 1st ODI: ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે, આજે પૉર્ટ ઓફ સ્પેનમાં પ્રથમ મેચ રમાશે, ખાસ વાત છે કે, વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી સીરીઝમાં ભારતના ટૉપ ક્રિકેટરોને આરામ આપવામાં આવ્યો છે, રોહિત, વિરાટ, પંત, બુમરાહ સહિતના સ્ટારો ના હોવાના કારણે આ સીરીઝમાં ભારતીય ટીમની આગેવાની અનુભવી બેટ્સમેન શિખર ધવન કરી રહ્યો છે. ધવનની આગેવાની વાળી ભારતીય ટીમ સંપૂર્ણપણે બદલાઇ જશે. જાણો કેવી હશે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરીઝમાં પ્લેઇંગ ઇલેવન, ધવનની સાથે કોણ ઉતરશે ઓપનિંગમાં....... 

પૂર્વ ક્રિકેટર વસીમ જાફરનુ ટ્વીટ -
પૂર્વ ક્રિેકટર વસીમ જાફરે ટ્વીટ કરીને પોતાનો મત આપ્યો છે. તેને ટ્વીટર પર લખ્યું- મને લાગે છે કે ઋતુરાજ ગાયકવાડ (Rituraj Gaikwad)ને વનડે ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ (Shikhar Dhawan) કરવુ જોઇએ, અને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વનડે સીરીઝ (ODI debut)માં શિખર ધવની સાથે ઓપનિંગ કરવી જોઇએ. વિજય હજારે (Vijay Hazare Trophy)માં ગાયકવાડે પાંચ ઇનિંગોમાં ચાર સદીઓ ઠોકી હતી. તે ટીમમાં જગ્યા ડિઝર્વ કરે (deserves a place) છે, અને આ ઉપરાંત લેફ્ટ-રાઇટ કૉમ્બિનેશન (left-right combination) પણ બનેલુ રહેશે. 

અર્શદીપ સિંહ ડેબ્યૂ કરી શકે છે - 
અર્શદીપ સિંહ આજની મેચમાં વન-ડેમાં ડેબ્યૂ કરી શકે છે, મોહમ્મદ સિરાજ મુખ્ય બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં હશે.

આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન - 
શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.

શ્રેયસ-સંજુને એક તક મળશે

ટીમ મેનેજમેન્ટે મિડલ ઓર્ડરમાં ખેલાડીઓની પસંદગી માટે થોડો પ્રયાસ કરવો પડશે, શાનદાર ફોર્મમાં રહેલા દીપક હુડા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે અને સૂર્યકુમાર યાદવની પણ પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે નક્કી કરવું પડશે કે શ્રેયસ ઐય્યર અને સંજુ સેમસન વચ્ચે પસંદગી કોની કરવી.

હાર્દિકની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુર ભારત માટે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરનો વિકલ્પ હશે. પિચ સ્પિનરોને મદદ કરશે તેવી અપેક્ષા છે અને આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા ત્રણેય મેચમાં રમી શકે છે. ત્રીજા સ્પિનર ​​તરીકે અક્ષર પટેલનો વિકલ્પ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget