શોધખોળ કરો

IND vs AUS ODI Series: ભારત-ઓસ્ટ્રેલિયા 3 વનડે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત-વિરાટને સ્થાન નહીં

ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે BCCI એ ભારતની 'A' ટીમની જાહેરાત કરી, રોહિત શર્મા અને વિરાટ કોહલી ને આરામ આપવામાં આવ્યો.

India A team 2025: BCCI દ્વારા ઓસ્ટ્રેલિયા સામે રમાનારી 3 મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી માટે સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે આ ટીમનું સુકાન પ્રથમ મેચમાં રજત પાટીદાર અને બાકીની બે મેચમાં તિલક વર્મા સંભાળશે. રોહિત અને વિરાટ બંનેએ તાજેતરમાં ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, પરંતુ તેઓ હજુ પણ વનડે ટીમનો મહત્ત્વનો ભાગ છે. આ નિર્ણયનો અર્થ એ છે કે આ બંને ખેલાડીઓ હવે સીધા ઓક્ટોબર મહિનામાં જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મુખ્ય ટીમમાં જોવા મળી શકે છે.

ટીમના સિલેક્શનનો આશ્ચર્યજનક નિર્ણય

ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) ઓસ્ટ્રેલિયા સામેની આગામી 3 મેચની વનડે શ્રેણી માટે ભારતની 'A' ટીમની પસંદગી કરી છે. આશ્ચર્યજનક રીતે, આ શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું નથી. અહેવાલો મુજબ, આ બંને સ્ટાર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરની સત્તાવાર શ્રેણી પહેલા ભારતની 'A' ટીમ માટે મેચ રમીને પોતાની ફોર્મ સાબિત કરવા માંગતા હતા, પરંતુ BCCI એ તેમને ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય લીધો.

રોહિત શર્મા ભારતીય વનડે ટીમના કેપ્ટન છે, જ્યારે વિરાટ કોહલી ટીમનો મહત્ત્વનો હિસ્સો છે. આ બંને ખેલાડીઓએ બ્રોન્કો ટેસ્ટ અને યો-યો ટેસ્ટ પાસ કરીને પોતાની ફિટનેસ સાબિત કરી છે, અને તેઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસની તૈયારી માટે નેટમાં સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. જોકે, આ શ્રેણીમાં તેમની ગેરહાજરીથી સ્પષ્ટ થાય છે કે તેમને સીધા મુખ્ય શ્રેણી માટે જ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ODI શ્રેણી અને ટીમની રચના

ભારત અને ઓસ્ટ્રેલિયાની 'A' ટીમ વચ્ચેની આ વનડે શ્રેણી 30 સપ્ટેમ્બર, 2025 થી કાનપુરમાં શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચમાં રજત પાટીદારને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. આ પછી, બીજી અને ત્રીજી મેચનું સુકાન યુવા ખેલાડી તિલક વર્મા સંભાળશે.

શ્રેણીનો કાર્યક્રમ:

  • પ્રથમ ODI: 30 સપ્ટેમ્બર, કાનપુર
  • બીજી ODI: 3 ઓક્ટોબર, કાનપુર
  • ત્રીજી ODI: 5 ઓક્ટોબર, કાનપુર

પ્રથમ ODI માટે ભારતીય ટીમ

રજત પાટીદાર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપાનીત સિંહ, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય અને સિમરજીત સિંહ.

બીજી અને ત્રીજી મેચ માટે ભારતીય ટીમ

તિલક વર્મા (કેપ્ટન), રજત પાટીદાર (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંઘ (વિકેટકીપર), રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપાનીત સિંહ, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ (વિકેટકીપર).

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ

વિડિઓઝ

Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget