શોધખોળ કરો

IND Vs NZ: ન્યૂઝિલેન્ડ સામેની ટી-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમના નવા કેપ્ટન

ટી-20 વર્લ્ડકપ બાદ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ રમાનારી સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપ બાદ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ રમાનારી સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 17 નવેમ્બરથી શરૂ થનારી ટી-20 સીરિઝમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે રોહિત ટી-20 ટીમની કેપ્ટનશીપ સંભાળશે.

 

ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં અનેક યુવા ચહેરાનો તક આપવામાં આવી છે જેમણે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં વેંકટેશ ઐય્યર, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડના નામ સામેલ છે. જ્યારે ઇજા બાદ શ્રેયસ ઐય્યરની વાપસી થઇ રહી છે. જ્યારે વર્લ્ડકપમાં પડતા મુકવામાં આવેલા યુઝર્વેન્દ્ર ચહલની પણ વાપસી થઇ રહી છે. ટી-20 સીરિઝમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.

તે સિવાય હાર્દિક પંડ્યાની પણ પસંદગી કરવામા આવી નથી. હાર્દિક પંડ્યાની ખરાબ ફિટનેસ, ખરાબ ફોર્મના કારણે તેની પસંદગી નહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી. ત્રીજી ટી-20 મેચ સુધીમાં ટેસ્ટ ટીમની જાહેરાત થાય તેવું માનવામાં આવી રહ્યું છે.

ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયા:

રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઇશાન કિશન, વેંકટેશન ઐય્યર, યુઝર્વેન્દ્ર ચહલ, રવિચંન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ

ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ

પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર

બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી

ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા

પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર

બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Embed widget