શોધખોળ કરો

ભારત-શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ જાહેર... ગૌતમ ગંભીરનો પ્રથમ પ્રવાસ, જાણો ક્યારે થશે મુકાબલા

India vs Sri Lanka series Schedule: ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 3 મેચની ટી20 અને પછી 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

India vs Sri Lanka series Schedule: ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે, જ્યાં તે 5 મેચની ટી20 સિરીઝ રમી રહી છે. ત્યારબાદ તેણે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 3 મેચની ટી20 અને પછી 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ગયા મહિને જ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટ પછી જ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવા હેડ કોચ બનાવ્યા છે.

જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ 2024 પછી શુભમન ગિલની કેપ્ટનશીપમાં યુવા ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગઈ છે. અહીં બંને ટીમો વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે. ત્યારબાદ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર જશે. જોકે, હજુ સુધી શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી. કહેવાય છે કે આ અઠવાડિયાના અંતે ટીમની જાહેરાત કરી દેવામાં આવશે. આ પ્રવાસ માટે ભારતીય ટી20 ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે. જ્યારે વનડેની કમાન કેએલ રાહુલને આપવામાં આવી શકે છે.

રિપોર્ટ્સ મુજબ રોહિત આ પ્રવાસમાંથી પણ આરામ લઈ શકે છે. જ્યારે તે વર્લ્ડ કપ પછી જ ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં ટી20માં હાર્દિક અને વનડેમાં રાહુલ કેપ્ટન હોઈ શકે છે. ટી20 મેચ સાંજે તો વનડે મુકાબલા બપોરે થશે.

ભારતીય ટીમ આ પ્રવાસની શરૂઆત 26 જુલાઈએ કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સૌ પ્રથમ 3 મેચની ટી20 સિરીઝ રમાશે. આ બધા મુકાબલા પલ્લેકેલેમાં ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ થશે. પ્રથમ વનડે મુકાબલો 1 ઓગસ્ટે થશે. આ સિરીઝના બધા વનડે મુકાબલા શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. 50 50 ઓવરના આ એકદિવસીય મુકાબલા ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

ભારત શ્રીલંકાનું શેડ્યૂલ:

26 જુલાઈ   પ્રથમ ટી20, પલ્લેકેલે

27 જુલાઈ   બીજી ટી20, પલ્લેકેલે

29 જુલાઈ   ત્રીજી ટી20, પલ્લેકેલે

1 ઓગસ્ટ   પ્રથમ વનડે, કોલંબો

4 ઓગસ્ટ   બીજી વનડે, કોલંબો

7 ઓગસ્ટ   ત્રીજી વનડે, કોલંબો          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
Embed widget