શોધખોળ કરો

ભારત-શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ જાહેર... ગૌતમ ગંભીરનો પ્રથમ પ્રવાસ, જાણો ક્યારે થશે મુકાબલા

India vs Sri Lanka series Schedule: ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 3 મેચની ટી20 અને પછી 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

India vs Sri Lanka series Schedule: ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે, જ્યાં તે 5 મેચની ટી20 સિરીઝ રમી રહી છે. ત્યારબાદ તેણે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 3 મેચની ટી20 અને પછી 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ગયા મહિને જ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટ પછી જ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવા હેડ કોચ બનાવ્યા છે.

જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ 2024 પછી શુભમન ગિલની કેપ્ટનશીપમાં યુવા ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગઈ છે. અહીં બંને ટીમો વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે. ત્યારબાદ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર જશે. જોકે, હજુ સુધી શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી. કહેવાય છે કે આ અઠવાડિયાના અંતે ટીમની જાહેરાત કરી દેવામાં આવશે. આ પ્રવાસ માટે ભારતીય ટી20 ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે. જ્યારે વનડેની કમાન કેએલ રાહુલને આપવામાં આવી શકે છે.

રિપોર્ટ્સ મુજબ રોહિત આ પ્રવાસમાંથી પણ આરામ લઈ શકે છે. જ્યારે તે વર્લ્ડ કપ પછી જ ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં ટી20માં હાર્દિક અને વનડેમાં રાહુલ કેપ્ટન હોઈ શકે છે. ટી20 મેચ સાંજે તો વનડે મુકાબલા બપોરે થશે.

ભારતીય ટીમ આ પ્રવાસની શરૂઆત 26 જુલાઈએ કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સૌ પ્રથમ 3 મેચની ટી20 સિરીઝ રમાશે. આ બધા મુકાબલા પલ્લેકેલેમાં ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ થશે. પ્રથમ વનડે મુકાબલો 1 ઓગસ્ટે થશે. આ સિરીઝના બધા વનડે મુકાબલા શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. 50 50 ઓવરના આ એકદિવસીય મુકાબલા ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

ભારત શ્રીલંકાનું શેડ્યૂલ:

26 જુલાઈ   પ્રથમ ટી20, પલ્લેકેલે

27 જુલાઈ   બીજી ટી20, પલ્લેકેલે

29 જુલાઈ   ત્રીજી ટી20, પલ્લેકેલે

1 ઓગસ્ટ   પ્રથમ વનડે, કોલંબો

4 ઓગસ્ટ   બીજી વનડે, કોલંબો

7 ઓગસ્ટ   ત્રીજી વનડે, કોલંબો          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Embed widget