શોધખોળ કરો

U19 વર્લ્ડકપમા ભારતનો દબદબો, આજે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા મેદાને ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો વિગતે

ભારતીય ટીમે ગ્રુપ મેચોમાં શ્રીલંકા, જાપાન અને ન્યૂઝીલેન્ડને હરાવીને અંડર-19 વર્લ્ડકપમાં જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. ભારતનુ પલડુ ઓસ્ટ્રેલિયા સામે ભારે લાગી રહ્યુ છે

નવી દિલ્હીઃ આઇસીસી અંડર-19 વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થવાની છે, અંડર-19 વર્લ્ડકપની આ ક્વાર્ટર ફાઇનલ મેચ છે, જે દક્ષિણ આફ્રિકાના પોચેફ્સટ્રૂમમાં રમાવવાની છે. ભારતીય ટીમ આજે કાંગારુઓ પર જીત મેળવીને અપરાજિત રહેવા પ્રયાસ કરશે. પ્રિયમ ગર્ગની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડકપ રમી રહેલી ટીમ ઇન્ડિયા હાલ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારત તરફથી બૉલર રવિ બિશ્નોઇ અને બેટ્સમેન યશસ્વી જાયસ્વાલ સારા ફોર્મમાં છે. ભારતે ગ્રુપ સ્ટેજની 3 મેચો જીતીને દબદબો બનાવી લીધો છે. ભારતીય ટીમે ગ્રુપ મેચોમાં શ્રીલંકા, જાપાન અને ન્યૂઝીલેન્ડને હરાવીને અંડર-19 વર્લ્ડકપમાં જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. ભારતનુ પલડુ ઓસ્ટ્રેલિયા સામે ભારે લાગી રહ્યુ છે. U19 વર્લ્ડકપમા ભારતનો દબદબો, આજે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા મેદાને ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો વિગતે
વળી, ભારત સામેની આજની મેચને લઇને ઓસ્ટ્રેલિયન અંડર-19 વર્લ્ડકપ ટીમને કેપ્ટન મેકેન્જી હાર્વેએ સારા પ્રદર્શનની આશા રાખી છે. U19 વર્લ્ડકપમા ભારતનો દબદબો, આજે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા મેદાને ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો વિગતે નોંધનીય છે કે, ભારત હાલ ગ્રુપ એની તમામ ત્રણ મેચો જીતીને 6 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ બીમાં ત્રણ મેચોમાંથી બે મેચો જીતી 4 પૉઇન્ટ મેળવીને બીજા નંબરના સ્થાને છે. ઓસ્ટ્રેલિયાને વેસ્ટ ઇન્ડિઝ ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. U19 વર્લ્ડકપમા ભારતનો દબદબો, આજે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા મેદાને ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget