શોધખોળ કરો

Ind vs Aus 2nd T20 : બીજી ટી20માં ભારતની 6 વિકેટથી જીત,સીરીઝ કરી નામે

ઓસ્ટ્રેલિયાએ જીત માટે ભારતને 195 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 19.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને લક્ષ્યાંક મેળવી લીધો હતો.

LIVE

Ind vs Aus 2nd T20 : બીજી ટી20માં ભારતની  6 વિકેટથી જીત,સીરીઝ કરી નામે

Background

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. પ્રથમ ટી20માં જીત મેળવીને ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારત 1-0થી આગળ છે.

ભારતીય ટીમની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે બહાર છે, જ્યારે કાંગારુ ટીમમાંથી વોર્નર બાદ એસ્ટન એગર અને સ્ટાર્ક પણ ટીમમાંથી બહાર છે.

17:21 PM (IST)  •  06 Dec 2020

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝની બીજી મેચમાં 6 વિકેટથી જીત મેળવી છે. ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 52 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ આક્રમક બેટિંગ કરતા 22 બોલમાં 42 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ જીત માટે ભારતને 195 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 19.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને લક્ષ્યાંક મેળવી લીધો હતો.
16:40 PM (IST)  •  06 Dec 2020

12 ઓવર બાદ ભારતનો સ્કૉર 100 રનને પાર થઇ ગયો છે, વિરાટ કોહલી 19 રન અને સંજૂ સેમસન 1 રને રમતમાં, સ્કૉર 105/2
16:38 PM (IST)  •  06 Dec 2020

ભારતને બીજો ઝટકો, શિખર ધવન આક્રમક ફિફ્ટી ફટકારીને આઉટ, ધવન 36 બૉલમાં 52 રન બનાવીને જામ્પાના બૉલ પર આઉટ, ધવને 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે પચાસ રન પુરા કર્યા હતા.
16:13 PM (IST)  •  06 Dec 2020

ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે, ઓપનર કેએલ રાહુલ 22 બૉલમાં 30 રનની આક્રમક ઇનિંગ રમીને એન્ડ્ર્યૂ ટાઇના બૉલ પર કેચ આઉટ થઇ ગયો. ભારત તરફથી શિખર ધવન 28 રન અને કેપ્ટન કોહલી 0 રને રમતમાં, સ્કૉર 6 ઓવરમાં 1 વિકેટે 60 રન.
16:07 PM (IST)  •  06 Dec 2020

ભારતનો સ્કૉર 50 રનને પાર પહોંચી ગયો, 5 ઓવરના અંતે ભારતે વિના વિકેટે 56 રન બનાવી લીધા. કેએલ રાહુલ 30 રન અને શિખર ધવન 24 રને રમતમાં છે.
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget