શોધખોળ કરો

India vs England, 4th Test: ભારતની એક ઈનિંગ અને 25 રનથી જીત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, ભારત તરફથી અક્ષરે 4 અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી

India vs England fourth test live update India won by an innings and 25 runs India vs England, 4th Test: ભારતની એક ઈનિંગ અને 25 રનથી જીત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

Background

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ માટે બીજા દિવસની રમત શરૂ થઇ ચૂકી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસની રમત દરમિયાન 12 ઓવર રમીને એક વિકેટે 24 રન કર્યા હતા. આ દરમિયાન રોહિત શર્મા અને પુજારા ક્રિઝ પર હતા.

અત્યારે ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે. રોહિત 8 રને અને પુજારા 15 રને રમતમાં છે.

16:03 PM (IST)  •  06 Mar 2021

ભારતની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ્સ અને 25 રનથી જીત મેળવી લીધી છે. આ સાથે ભારત 3-1થી સીરિઝ જીતવામાં સફળ રહ્યું છે. આ જીત સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ પહોંચી ગયું છે. ફાઈનલમાં ભારત ન્યુઝીલેન્ડ સાથે ટકરાશે. . ... -
16:02 PM (IST)  •  06 Mar 2021

ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 365 રન બનાવ્યા હતા અને 160 રનની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 135 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે આ મેચમાં 9 વિકેટ અને અશ્વિને 8 વિકેટ લીધી હતી. જ્યારે ભારત તરફથી ઋષભ પંતે સદી નોંધાવી હતી.
Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ માટે પ્રથમ વખત ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓને મળ્યું સ્થાન, જાણો
સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ માટે પ્રથમ વખત ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓને મળ્યું સ્થાન, જાણો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
IPL 2026 માં બદલશે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન, કેએલ રાહુલને મળી મોટી જવાબદારી, કોચે આપ્યું અપડેટ 
IPL 2026 માં બદલશે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન, કેએલ રાહુલને મળી મોટી જવાબદારી, કોચે આપ્યું અપડેટ 

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે વિધાનસભામાં થશે ચર્ચા, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે વિધાનસભામાં થશે ચર્ચા, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Embed widget