શોધખોળ કરો

IND vs NZ: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે અથવા જેઓ RT PCR નો નેગેટિવ રિપોર્ટ બતાવશે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે

India vs New Zealand 2nd T20: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રાંચીમાં સીરિઝની બીજી ટી-20 મેચ રમાશે.ટીમ ઇન્ડિયા બીજી ટી-20 મેચ જીતી સીરિઝ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં પાંચ વિકેટે ભારતે વિજય મેળવ્યો હતો.  JSCA ઈન્ટનેશનલ સ્ટેડિયમમાં રમાનારી બીજી T20 મેચ દરમિયાન ભારે ઝાંકળ પડવાની સંભાવના છે. ઝારખંડ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય સહાયે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 100 ટકા દર્શકોને પ્રવેશવાની મંજૂરી બાદ સ્ટેડિયમ ભરાઈ જશે તેવી અપેક્ષા છે.

અત્યાર સુધી ટી 20 ઇન્ટરનેશનલમાં ન્યૂઝિલેન્ડની ટીમનું પલડુ ભારે રહ્યું છે. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી 18 મેચ રમાઇ છે જેમાં 9 મેચમાં ન્યૂઝિલેન્ડનો વિજય થયો છે જ્યારે ટીમ ઇન્ડિયાએ સાત મેચ જીતી છે. તે સિવાય બે મેચનું કોઇ પરિણામ આવ્યું નહોતું.

રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે અથવા જેઓ RT PCR નો નેગેટિવ રિપોર્ટ બતાવશે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. સહાઈએ કહ્યું, "રાજ્ય સરકારે 100 ટકા હાજરી માટે પરવાનગી આપી છે અને અમને આશા છે કે ભારતમાં લાંબા સમય પછી, સ્ટેડિયમ ભરાઈ જશે. ગેલેરીઓમાં ખાદ્યપદાર્થો પણ ઉપલબ્ધ થશે. પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. "

તેમણે આગળ કહ્યું, 'લોકો બે વર્ષથી લોકડાઉનથી કંટાળી ગયા છે અને આ મેચને લઈને ઘણો ઉત્સાહ છે. ફરી એકવાર લોકો રસ્તા પર જોવા મળશે. જોકે, તેમણે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. સ્થળ-સ્થળે પરીક્ષણ કરવામાં આવશે અને મુલાકાતીઓએ 48 કલાકની અંદર બંને રસી અથવા નેગેટિવ RT-PCR રિપોર્ટના પ્રમાણપત્રો બતાવવાના રહેશે.

સહાઈએ કહ્યું, આશરે 39000 ની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની ટિકિટો રૂ. 900 થી રૂ. 9000 ની વચ્ચે છે અને તેનું વેચાણ ઓનલાઈન કરવામાં આવ્યું છે. "અમારી પાસે 80 ટિકિટ બાકી છે જે ઈમરજન્સી ક્વોટા માટે છે, તે વેચવામાં આવશે નહીં," 

દરમિયાન ચીફ ક્યુરેટર શ્યામ બહાદુર સિંહે કહ્યું કે સાંજે 7.30 વાગ્યા પછી ઘણું ઝાકળ પડવાની સંભાવના છે, જેના કારણે ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તે સામાન્ય રીતે બેટ્સમેન માટે મદદરૂપ વિકેટ છે, જેનો ઉપયોગ છેલ્લે જુલાઈમાં ઝારખંડ સ્ટેટ ટી20 ટુર્નામેન્ટ માટે કરવામાં આવ્યો હતો.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ

રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, અક્ષર પટેલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને મોહમ્મદ સિરાજ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget