શોધખોળ કરો

Asia Cup, IND vs PAK: ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ, આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

આજની મેચમાં ફરી એકવાર રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડી ઇનિંગની શરૂઆત કરતી જોવા મળી શકે છે

નવી દિલ્હી: એશિયા કપ 2022ની સુપર-4 મેચ શરૂ થઈ ગઈ છે. શારજાહમાં શનિવારે સુપર-4 સ્ટેજની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમે ચાર વિકેટથી મોટી જીત મેળવી હતી. આ તબક્કાની બીજી મેચ આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બંન્ને ટીમો આ મેચ જીતીને આ તબક્કામાં શાનદાર શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. આ પહેલા પાકિસ્તાનની ટીમને સુપર સિક્સ મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન આજની મેચમાં અગાઉની હારનો બદલો લેવા માંગશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે આજની મેચમાં પ્રવેશ કરી શકે છે.

રોહિત-રાહુલ કરશે ઓપનિંગ

આજની મેચમાં ફરી એકવાર રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડી ઇનિંગની શરૂઆત કરતી જોવા મળી શકે છે. જો કે વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ખેલાડીઓનો સંઘર્ષ ચાલુ છે. રોહિત શર્માએ પાકિસ્તાન સામે માત્ર 12 રન બનાવ્યા હતા.

બીજી તરફ વાઈસ કેપ્ટન કેએલ રાહુલની વાત કરીએ તો તેનું પ્રદર્શન શાનદાર રહ્યું નથી. પાકિસ્તાન સામે તે નસીમ શાહના પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. જ્યારે હોંગકોંગ સામે તે દરેક રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ આ બંને ખેલાડીઓની બેટિંગ ક્ષમતાથી આખી દુનિયા સારી રીતે વાકેફ છે.

આ ખેલાડીઓ મિડલ ઓર્ડરનો હવાલો સંભાળશે

પાકિસ્તાન સામે મિડલ ઓર્ડરમાં બેટ્સમેન વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા પર તમામ આધાર રહેશે. આ ત્રણેય ખેલાડીઓએ વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. આ સિવાય દિનેશ કાર્તિકને પ્લેઈંગ ઈલેવનમાં વિકેટ કીપર ખેલાડી તરીકે તક મળી શકે છે. કાર્તિક આઈપીએલથી જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલ તક આપવામાં આવી શકે છે.

અવેશ ખાનની તબિયત સારી ન હોવાના કારણે ટીમ મેનેજમેન્ટ આજે દીપક હુડાને ટીમમાં સામેલ કરી શકે છે. આ સિવાય ભૂવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહને સ્થાન મળી શકે છે. યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget