શોધખોળ કરો

India vs Sri Lanka: ભારત -શ્રીલંકા વનડેમાં આ ખેલાડીઓનું પત્તુ કપાશે! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ બુધવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી.

India vs Sri Lanka 3rd ODI  : ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ બુધવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી. આ પછી બીજી મેચમાં શ્રીલંકાએ ભારતને 32 રને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ સિરીઝ બરાબરી કરવા માંગે છે તો તેને ત્રીજી અને છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આ મહત્વપૂર્ણ મેચમાં ભારતના પ્લેઇંગ 11માં ફેરફાર જોવા મળી શકે છે. પ્રથમ 2 વનડેમાં ભારતીય ટીમે સમાન પ્લેઇંગ 11 સાથે મેદાનમાં ઉતર્યું છે અને તે જીતવામાં સફળ રહી નથી.

છેલ્લી વનડેમાં ફેરફાર થઈ શકે છે 

રોહિત શર્મા છેલ્લી વનડેમાં 2 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે પ્રથમ 2 વનડેમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. પ્રથમ વનડેમાં કેએલ રાહુલે 43 બોલમાં 31 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં તેનું ખાતું પણ ખોલ્યું ન હતું.

બીજી તરફ ઋષભ પંત 2 મેચમાંથી બહાર બેઠો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા પંતને છેલ્લી વનડેમાં પ્લેઈંગ 11માં તક મળી શકે છે. પંતે અગાઉ રમાયેલી ટી20 શ્રેણીમાં તોફાની ઇનિંગ રમી હતી.

કેએલ રાહુલ સિવાય, શિવમ દુબે અત્યાર સુધી નીચલા ક્રમમાં સારા ફોર્મમાં નથી.  સિરીઝની પ્રથમ મેચમાં તેણે 24 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેણે પ્રથમ વનડેમાં 1 વિકેટ પણ લીધી હતી. બીજી વનડેમાં પણ દુબેનું ખાતું પણ ખોલાયું ન હતું. આવી સ્થિતિમાં શિવમ દુબેની જગ્યાએ રિયાન પરાગને અજમાવી શકાય છે. તે હાલમાં જ રમાયેલી T20 સિરીઝમાં જોવા મળ્યો હતો.

ભારતીય ટીમ ત્રીજી વનડેમાં શ્રીલંકા સામે પોતાની ટીમમાં બે મહત્વના ફેરફાર સાથે મેદાનમાં ઉતરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વની છે. કારણે પ્રથમ વનડે ડ્રો રહી હતી જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હવે એ જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરે છે. 

ભારતનો સંભવિત પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget