શોધખોળ કરો

India vs Sri Lanka: ભારત -શ્રીલંકા વનડેમાં આ ખેલાડીઓનું પત્તુ કપાશે! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ બુધવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી.

India vs Sri Lanka 3rd ODI  : ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ બુધવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી. આ પછી બીજી મેચમાં શ્રીલંકાએ ભારતને 32 રને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ સિરીઝ બરાબરી કરવા માંગે છે તો તેને ત્રીજી અને છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આ મહત્વપૂર્ણ મેચમાં ભારતના પ્લેઇંગ 11માં ફેરફાર જોવા મળી શકે છે. પ્રથમ 2 વનડેમાં ભારતીય ટીમે સમાન પ્લેઇંગ 11 સાથે મેદાનમાં ઉતર્યું છે અને તે જીતવામાં સફળ રહી નથી.

છેલ્લી વનડેમાં ફેરફાર થઈ શકે છે 

રોહિત શર્મા છેલ્લી વનડેમાં 2 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે પ્રથમ 2 વનડેમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. પ્રથમ વનડેમાં કેએલ રાહુલે 43 બોલમાં 31 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં તેનું ખાતું પણ ખોલ્યું ન હતું.

બીજી તરફ ઋષભ પંત 2 મેચમાંથી બહાર બેઠો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા પંતને છેલ્લી વનડેમાં પ્લેઈંગ 11માં તક મળી શકે છે. પંતે અગાઉ રમાયેલી ટી20 શ્રેણીમાં તોફાની ઇનિંગ રમી હતી.

કેએલ રાહુલ સિવાય, શિવમ દુબે અત્યાર સુધી નીચલા ક્રમમાં સારા ફોર્મમાં નથી.  સિરીઝની પ્રથમ મેચમાં તેણે 24 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેણે પ્રથમ વનડેમાં 1 વિકેટ પણ લીધી હતી. બીજી વનડેમાં પણ દુબેનું ખાતું પણ ખોલાયું ન હતું. આવી સ્થિતિમાં શિવમ દુબેની જગ્યાએ રિયાન પરાગને અજમાવી શકાય છે. તે હાલમાં જ રમાયેલી T20 સિરીઝમાં જોવા મળ્યો હતો.

ભારતીય ટીમ ત્રીજી વનડેમાં શ્રીલંકા સામે પોતાની ટીમમાં બે મહત્વના ફેરફાર સાથે મેદાનમાં ઉતરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વની છે. કારણે પ્રથમ વનડે ડ્રો રહી હતી જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હવે એ જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરે છે. 

ભારતનો સંભવિત પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
પગાર 15 કરોડથી વધુ, પરંતુ પ્રદર્શન 'ઝીરો'.... IPL 2026 માં ફ્લોપ રહ્યા આ 5 સ્ટાર્સ; જાણીલો નામ
પગાર 15 કરોડથી વધુ, પરંતુ પ્રદર્શન 'ઝીરો'.... IPL 2026 માં ફ્લોપ રહ્યા આ 5 સ્ટાર્સ; જાણીલો નામ
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
IPL 2026: કેએલ રાહુલે IPL માં રચ્યો ઈતિહાસ, રોહિત-વિરાટને પાછળ છોડી બનાવ્યો અનોખો કીર્તિમાન
IPL 2026: કેએલ રાહુલે IPL માં રચ્યો ઈતિહાસ, રોહિત-વિરાટને પાછળ છોડી બનાવ્યો અનોખો કીર્તિમાન

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Embed widget