શોધખોળ કરો

India vs Sri Lanka: ભારત -શ્રીલંકા વનડેમાં આ ખેલાડીઓનું પત્તુ કપાશે! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ બુધવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી.

India vs Sri Lanka 3rd ODI  : ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ બુધવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી. આ પછી બીજી મેચમાં શ્રીલંકાએ ભારતને 32 રને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ સિરીઝ બરાબરી કરવા માંગે છે તો તેને ત્રીજી અને છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આ મહત્વપૂર્ણ મેચમાં ભારતના પ્લેઇંગ 11માં ફેરફાર જોવા મળી શકે છે. પ્રથમ 2 વનડેમાં ભારતીય ટીમે સમાન પ્લેઇંગ 11 સાથે મેદાનમાં ઉતર્યું છે અને તે જીતવામાં સફળ રહી નથી.

છેલ્લી વનડેમાં ફેરફાર થઈ શકે છે 

રોહિત શર્મા છેલ્લી વનડેમાં 2 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે પ્રથમ 2 વનડેમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. પ્રથમ વનડેમાં કેએલ રાહુલે 43 બોલમાં 31 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં તેનું ખાતું પણ ખોલ્યું ન હતું.

બીજી તરફ ઋષભ પંત 2 મેચમાંથી બહાર બેઠો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા પંતને છેલ્લી વનડેમાં પ્લેઈંગ 11માં તક મળી શકે છે. પંતે અગાઉ રમાયેલી ટી20 શ્રેણીમાં તોફાની ઇનિંગ રમી હતી.

કેએલ રાહુલ સિવાય, શિવમ દુબે અત્યાર સુધી નીચલા ક્રમમાં સારા ફોર્મમાં નથી.  સિરીઝની પ્રથમ મેચમાં તેણે 24 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેણે પ્રથમ વનડેમાં 1 વિકેટ પણ લીધી હતી. બીજી વનડેમાં પણ દુબેનું ખાતું પણ ખોલાયું ન હતું. આવી સ્થિતિમાં શિવમ દુબેની જગ્યાએ રિયાન પરાગને અજમાવી શકાય છે. તે હાલમાં જ રમાયેલી T20 સિરીઝમાં જોવા મળ્યો હતો.

ભારતીય ટીમ ત્રીજી વનડેમાં શ્રીલંકા સામે પોતાની ટીમમાં બે મહત્વના ફેરફાર સાથે મેદાનમાં ઉતરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વની છે. કારણે પ્રથમ વનડે ડ્રો રહી હતી જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હવે એ જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરે છે. 

ભારતનો સંભવિત પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: બન્ને દીકરાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા સરફરાઝ ખાનના પિતા, જાણો સમસ્યાનો કેવી રીતે શોધ્યો ઉકેલ
IPL 2026: બન્ને દીકરાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા સરફરાઝ ખાનના પિતા, જાણો સમસ્યાનો કેવી રીતે શોધ્યો ઉકેલ
એક IPL મેચનું આયોજન કરવામાં કેટલો થાય છે ખર્ચ? આંકડો જાણીને હોંશ ઉડી જશે
એક IPL મેચનું આયોજન કરવામાં કેટલો થાય છે ખર્ચ? આંકડો જાણીને હોંશ ઉડી જશે
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
શું IPLમાં નવી ટીમની થશે એન્ટ્રી? BCCIના વરિષ્ઠ અધિકારીના નિવેદનથી ચર્ચા તેજ
શું IPLમાં નવી ટીમની થશે એન્ટ્રી? BCCIના વરિષ્ઠ અધિકારીના નિવેદનથી ચર્ચા તેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Embed widget