શોધખોળ કરો

India vs Sri Lanka: ભારત -શ્રીલંકા વનડેમાં આ ખેલાડીઓનું પત્તુ કપાશે! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ બુધવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી.

India vs Sri Lanka 3rd ODI  : ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ બુધવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી. આ પછી બીજી મેચમાં શ્રીલંકાએ ભારતને 32 રને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ સિરીઝ બરાબરી કરવા માંગે છે તો તેને ત્રીજી અને છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આ મહત્વપૂર્ણ મેચમાં ભારતના પ્લેઇંગ 11માં ફેરફાર જોવા મળી શકે છે. પ્રથમ 2 વનડેમાં ભારતીય ટીમે સમાન પ્લેઇંગ 11 સાથે મેદાનમાં ઉતર્યું છે અને તે જીતવામાં સફળ રહી નથી.

છેલ્લી વનડેમાં ફેરફાર થઈ શકે છે 

રોહિત શર્મા છેલ્લી વનડેમાં 2 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે પ્રથમ 2 વનડેમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. પ્રથમ વનડેમાં કેએલ રાહુલે 43 બોલમાં 31 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં તેનું ખાતું પણ ખોલ્યું ન હતું.

બીજી તરફ ઋષભ પંત 2 મેચમાંથી બહાર બેઠો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા પંતને છેલ્લી વનડેમાં પ્લેઈંગ 11માં તક મળી શકે છે. પંતે અગાઉ રમાયેલી ટી20 શ્રેણીમાં તોફાની ઇનિંગ રમી હતી.

કેએલ રાહુલ સિવાય, શિવમ દુબે અત્યાર સુધી નીચલા ક્રમમાં સારા ફોર્મમાં નથી.  સિરીઝની પ્રથમ મેચમાં તેણે 24 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેણે પ્રથમ વનડેમાં 1 વિકેટ પણ લીધી હતી. બીજી વનડેમાં પણ દુબેનું ખાતું પણ ખોલાયું ન હતું. આવી સ્થિતિમાં શિવમ દુબેની જગ્યાએ રિયાન પરાગને અજમાવી શકાય છે. તે હાલમાં જ રમાયેલી T20 સિરીઝમાં જોવા મળ્યો હતો.

ભારતીય ટીમ ત્રીજી વનડેમાં શ્રીલંકા સામે પોતાની ટીમમાં બે મહત્વના ફેરફાર સાથે મેદાનમાં ઉતરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વની છે. કારણે પ્રથમ વનડે ડ્રો રહી હતી જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હવે એ જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરે છે. 

ભારતનો સંભવિત પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget