શોધખોળ કરો

India vs Sri Lanka: આજની મેચ વરસાદમાં ધોવાશે તો ભારત નહીં બને ચેમ્પિયન ? જાણો કઇ રીતે નક્કી કરવામાં આવશે વિજેતા

વેધર ડોટ કોમના રિપોર્ટ અનુસાર, આજે 17મી સપ્ટેમ્બરે શ્રીલંકામાં 80-82 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં છ

India vs Sri Lanka Aisa Cup Final: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ રમાશે, આ મેચ આજે બપોરે 3 વાગ્યાથી શરૂ થઇ રહી છે, જોકે, આ પહેલા હવામાન રિપોર્ટ છે કે, મેચમાં વરસાદી વિઘ્ન નડી શકે છે. એશિયા કપની ફાઈનલ મેચ આજે શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. વેધર ડોટ કોમના રિપોર્ટ અનુસાર, આજે 17મી સપ્ટેમ્બરે શ્રીલંકામાં 80-82 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં છે. રાત્રિ દરમિયાન 70-75 ટકા વરસાદની આગાહી છે.

ખાસ વાત છે કે, એશિયા કપ ટૂર્નામેન્ટની શરૂઆતથી અત્યાર સુધી આ બંને ટીમો વચ્ચે એક પણ વખત ફાઈનલ રમાઈ નથી. આ વખતે પણ પહેલા લાગતુ હતુ કે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં આમને સામને ટકરાશે, પરંતુ આ વખતે ગણિત ઉંધું વળ્યુ છે. કોલંબોમાં રમાયેલી સુપર 4ની તમામ મેચ વરસાદને કારણે ખોરવાઈ ગઈ છે. એશિયા કપ ફાઇનલમાં પણ વરસાદનો ખતરો છે. સારા સમાચાર એ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. મતલબ કે જો 17 સપ્ટેમ્બરે વરસાદના કારણે મેચ રોકવી પડશે તો બીજા દિવસે આ મેચ રમાડવામાં આવશે.

વરસાદથી મેચ ધોવાશે તો આ રીતે નક્કી થશે વિજેતા  -  
વરસાદથી વિક્ષેપિત મેચો માટે વનડેમાં ICC નિયમો કહે છે કે બંને પક્ષો માટે ઓછામાં ઓછી 20-20 ઓવર રમવી જરૂરી છે. જે પણ ટીમ પહેલા બેટિંગ કરશે, ત્યારપછીની ટીમે 20 ઓવર રમવાની રહેશે. ડકવર્થ-લૂઈસ નિયમના આધારે, 20 ઓવરની રમત પછી જે ટીમ આગળ હશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઈનલ રિઝર્વ ડે પર પણ ન રમાઈ શકે તો શું થશે? આ સવાલ દરેક ફેન્સના મનમાં આવતો જ હશે. આનો જવાબ એકદમ સ્પષ્ટ છે કે કોઈ એક ટીમને ટ્રોફી નહીં મળે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ટૂર્નામેન્ટનો સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Thar Armada:  ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Thar Armada: ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Embed widget