શોધખોળ કરો

World Cup 2023: રોહિત શર્માએ કેમ કહ્યું, વર્લ્ડ કપમાં મારુ સ્થાન પણ નક્કી નથી, કેપ્ટનને આવી યુવરાજ સિંહની યાદ

Rohit Sharma: 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. તો બીજી તરફ આ ટુર્નામેન્ટનું આયોજન ભારતની ધરતી પર કરવામાં આવશે. પરંતુ ભારતીય ટીમની મુશ્કેલીઓ સતત વધી રહી છે.

Rohit Sharma: 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. તો બીજી તરફ આ ટુર્નામેન્ટનું આયોજન ભારતની ધરતી પર કરવામાં આવશે. પરંતુ ભારતીય ટીમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ અને વનડે મેચ બાદ ટી20 મેચોની સીરીઝ રમાઈ રહી છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે મિડલ ઓર્ડરની સમસ્યા યથાવત છે. આ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ અને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

રોહિત શર્માએ વર્લ્ડ કપ અને ટીમ ઈન્ડિયા પર શું કહ્યું?

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળશે તે કહેવું મુશ્કેલ છે. રોહિત શર્માએ કહ્યું કે કોઈ પણ ખેલાડીની જગ્યા અગાઉથી કન્ફર્મ કરી શકાતી નથી, હું એમ પણ ન કહી શકું કે મારું સ્થાન કન્ફર્મ છે. આ સિવાય રોહિત શર્માએ પોતે સ્વીકાર્યું કે ભારતીય ટીમ માટે નંબર-4 મોટો મુદ્દો છે. રોહિત શર્માના મતે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નંબર-4 બેટ્સમેનની પસંદગી કરવી અમારા માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહી છે.


World Cup 2023: રોહિત શર્માએ કેમ કહ્યું, વર્લ્ડ કપમાં મારુ સ્થાન પણ નક્કી નથી, કેપ્ટનને આવી યુવરાજ સિંહની યાદ

રોહિત શર્માનું માનવું છે કે યુવરાજ સિંહ પછી કોઈ ચોથા નંબર પર પોતાને જાતને સાબિત કરી શક્યું નથી. ભારતીય કેપ્ટને કહ્યું, જુઓ, નંબર ચાર પર બેટિંગને લઈને લાંબા સમયથી અમારા માટે સમસ્યા છે. યુવરાજ સિંહ પછી આ નંબર પર કોઈ પોતાને સેટલ કરી શક્યું નથી. પરંતુ, લાંબા સમયથી, શ્રેયસ અય્યરે ખરેખર નંબર 4 પર બેટિંગ કરી છે અને તેણે સારું પ્રદર્શન કર્યું છે અને તેના આંકડા પણ ખરેખર સારા છે.

નં.4 માટે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ વધુ સારા વિકલ્પો

જો કે, ભારતીય કેપ્ટને કહ્યું કે શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ નંબર-4 માટે વધુ સારા વિકલ્પો સાબિત થઈ શકે છે. પરંતુ હાલ બંને ખેલાડીઓ મેદાનથી દૂર છે. જોકે, ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકો માટે સારા સમાચાર છે કે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ છે. હાલમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. રોહિત શર્માએ આશા વ્યક્ત કરી કે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ વર્લ્ડ કપ સુધી સંપૂર્ણ રીતે ફીટ થઈ જશે અને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Embed widget