શોધખોળ કરો

World Cup 2023: રોહિત શર્માએ કેમ કહ્યું, વર્લ્ડ કપમાં મારુ સ્થાન પણ નક્કી નથી, કેપ્ટનને આવી યુવરાજ સિંહની યાદ

Rohit Sharma: 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. તો બીજી તરફ આ ટુર્નામેન્ટનું આયોજન ભારતની ધરતી પર કરવામાં આવશે. પરંતુ ભારતીય ટીમની મુશ્કેલીઓ સતત વધી રહી છે.

Rohit Sharma: 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. તો બીજી તરફ આ ટુર્નામેન્ટનું આયોજન ભારતની ધરતી પર કરવામાં આવશે. પરંતુ ભારતીય ટીમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ અને વનડે મેચ બાદ ટી20 મેચોની સીરીઝ રમાઈ રહી છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે મિડલ ઓર્ડરની સમસ્યા યથાવત છે. આ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ અને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

રોહિત શર્માએ વર્લ્ડ કપ અને ટીમ ઈન્ડિયા પર શું કહ્યું?

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળશે તે કહેવું મુશ્કેલ છે. રોહિત શર્માએ કહ્યું કે કોઈ પણ ખેલાડીની જગ્યા અગાઉથી કન્ફર્મ કરી શકાતી નથી, હું એમ પણ ન કહી શકું કે મારું સ્થાન કન્ફર્મ છે. આ સિવાય રોહિત શર્માએ પોતે સ્વીકાર્યું કે ભારતીય ટીમ માટે નંબર-4 મોટો મુદ્દો છે. રોહિત શર્માના મતે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નંબર-4 બેટ્સમેનની પસંદગી કરવી અમારા માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહી છે.


World Cup 2023: રોહિત શર્માએ કેમ કહ્યું, વર્લ્ડ કપમાં મારુ સ્થાન પણ નક્કી નથી, કેપ્ટનને આવી યુવરાજ સિંહની યાદ

રોહિત શર્માનું માનવું છે કે યુવરાજ સિંહ પછી કોઈ ચોથા નંબર પર પોતાને જાતને સાબિત કરી શક્યું નથી. ભારતીય કેપ્ટને કહ્યું, જુઓ, નંબર ચાર પર બેટિંગને લઈને લાંબા સમયથી અમારા માટે સમસ્યા છે. યુવરાજ સિંહ પછી આ નંબર પર કોઈ પોતાને સેટલ કરી શક્યું નથી. પરંતુ, લાંબા સમયથી, શ્રેયસ અય્યરે ખરેખર નંબર 4 પર બેટિંગ કરી છે અને તેણે સારું પ્રદર્શન કર્યું છે અને તેના આંકડા પણ ખરેખર સારા છે.

નં.4 માટે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ વધુ સારા વિકલ્પો

જો કે, ભારતીય કેપ્ટને કહ્યું કે શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ નંબર-4 માટે વધુ સારા વિકલ્પો સાબિત થઈ શકે છે. પરંતુ હાલ બંને ખેલાડીઓ મેદાનથી દૂર છે. જોકે, ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકો માટે સારા સમાચાર છે કે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ છે. હાલમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. રોહિત શર્માએ આશા વ્યક્ત કરી કે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ વર્લ્ડ કપ સુધી સંપૂર્ણ રીતે ફીટ થઈ જશે અને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Watch: લખનૌ-દિલ્હી મેચ દરમિયાન દર્શકો વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી; ઈકાના સ્ટેડિયમનો વીડિયો વાયરલ
Watch: લખનૌ-દિલ્હી મેચ દરમિયાન દર્શકો વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી; ઈકાના સ્ટેડિયમનો વીડિયો વાયરલ
World Richest Cricketer: વિશ્વના 10 સૌથી ધનિક ક્રિકેટર? જુઓ લીસ્ટમાં કેટલા ભારતીય ખેલાડીઓ છે સામેલ?
World Richest Cricketer: વિશ્વના 10 સૌથી ધનિક ક્રિકેટર? જુઓ લીસ્ટમાં કેટલા ભારતીય ખેલાડીઓ છે સામેલ?
ક્રિકેટરની ફરિયાદ પર પોલીસે હૉટ એક્ટ્રેસની કરી ધરપકડ, 'ગૉલ્ડ ચેઇન' સાથે જોડાયેલો છે મામલો
ક્રિકેટરની ફરિયાદ પર પોલીસે હૉટ એક્ટ્રેસની કરી ધરપકડ, 'ગૉલ્ડ ચેઇન' સાથે જોડાયેલો છે મામલો
ટીમ ઈન્ડિયાનો આઈપીએલ પછીનો ધમાકેદાર કાર્યક્રમ 30 દિવસમાં 10 ટી20 મેચ રમશે, 3 દેશોનો પ્રવાસ કરશે
ટીમ ઈન્ડિયાનો આઈપીએલ પછીનો ધમાકેદાર કાર્યક્રમ 30 દિવસમાં 10 ટી20 મેચ રમશે, 3 દેશોનો પ્રવાસ કરશે

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Embed widget