શોધખોળ કરો

World Cup 2023: રોહિત શર્માએ કેમ કહ્યું, વર્લ્ડ કપમાં મારુ સ્થાન પણ નક્કી નથી, કેપ્ટનને આવી યુવરાજ સિંહની યાદ

Rohit Sharma: 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. તો બીજી તરફ આ ટુર્નામેન્ટનું આયોજન ભારતની ધરતી પર કરવામાં આવશે. પરંતુ ભારતીય ટીમની મુશ્કેલીઓ સતત વધી રહી છે.

Rohit Sharma: 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. તો બીજી તરફ આ ટુર્નામેન્ટનું આયોજન ભારતની ધરતી પર કરવામાં આવશે. પરંતુ ભારતીય ટીમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ અને વનડે મેચ બાદ ટી20 મેચોની સીરીઝ રમાઈ રહી છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે મિડલ ઓર્ડરની સમસ્યા યથાવત છે. આ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ અને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

રોહિત શર્માએ વર્લ્ડ કપ અને ટીમ ઈન્ડિયા પર શું કહ્યું?

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળશે તે કહેવું મુશ્કેલ છે. રોહિત શર્માએ કહ્યું કે કોઈ પણ ખેલાડીની જગ્યા અગાઉથી કન્ફર્મ કરી શકાતી નથી, હું એમ પણ ન કહી શકું કે મારું સ્થાન કન્ફર્મ છે. આ સિવાય રોહિત શર્માએ પોતે સ્વીકાર્યું કે ભારતીય ટીમ માટે નંબર-4 મોટો મુદ્દો છે. રોહિત શર્માના મતે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નંબર-4 બેટ્સમેનની પસંદગી કરવી અમારા માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહી છે.


World Cup 2023: રોહિત શર્માએ કેમ કહ્યું, વર્લ્ડ કપમાં મારુ સ્થાન પણ નક્કી નથી, કેપ્ટનને આવી યુવરાજ સિંહની યાદ

રોહિત શર્માનું માનવું છે કે યુવરાજ સિંહ પછી કોઈ ચોથા નંબર પર પોતાને જાતને સાબિત કરી શક્યું નથી. ભારતીય કેપ્ટને કહ્યું, જુઓ, નંબર ચાર પર બેટિંગને લઈને લાંબા સમયથી અમારા માટે સમસ્યા છે. યુવરાજ સિંહ પછી આ નંબર પર કોઈ પોતાને સેટલ કરી શક્યું નથી. પરંતુ, લાંબા સમયથી, શ્રેયસ અય્યરે ખરેખર નંબર 4 પર બેટિંગ કરી છે અને તેણે સારું પ્રદર્શન કર્યું છે અને તેના આંકડા પણ ખરેખર સારા છે.

નં.4 માટે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ વધુ સારા વિકલ્પો

જો કે, ભારતીય કેપ્ટને કહ્યું કે શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ નંબર-4 માટે વધુ સારા વિકલ્પો સાબિત થઈ શકે છે. પરંતુ હાલ બંને ખેલાડીઓ મેદાનથી દૂર છે. જોકે, ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકો માટે સારા સમાચાર છે કે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ છે. હાલમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. રોહિત શર્માએ આશા વ્યક્ત કરી કે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ વર્લ્ડ કપ સુધી સંપૂર્ણ રીતે ફીટ થઈ જશે અને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
Embed widget