શોધખોળ કરો

IPL 2020: મનોજ તિવારીએ આપ્યા સંકેત, સીએસકે માટે હરભજન સિંહની જગ્યા લેવા માટે તૈયાર છું

વિતેલા સપ્તાહે રૈનાએ પણ વ્યક્તિગત કારણોને લીધે ટૂર્નામેન્ટમાંથી હાથ ખેંચી લીધા હતા.

મુંબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સને સુક્રવારે વધુ એક ઝાટકો લાગ્યો, જ્યારે તેને દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે વ્યક્તિગત કારણઓસર આઈપીએલની આગામી સીઝનમાંથી પોતાનું નામ પરત ખેંચ્યું છે. સુરૈશ રૈનાના ટીમમાંથી બહાર થયા બાદ હરભજન બીજો ખેલાડી છે જેણે ટીમમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. વિતેલા સપ્તાહે રૈનાએ પણ વ્યક્તિગત કારણોને લીધે ટૂર્નામેન્ટમાંથી હાથ ખેંચી લીધા હતા. સીએસકે માટે રૈના અને હરભજનનું ન રમવું એક મોટો ઝાટકો હશે. બન્ને ખેલાડી આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. રૈના આઈપીએલમાં બીજો સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે, જ્યારે હરભજન ત્રીજો સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. એવામાં જ્યારે મનોજ તિવારીએ ચેન્નઈ માટે રમવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, ફ્રેન્ચાઈઝી જો કોઈ ખેલાડીની શોધ કરી રહી છે તો તિવારી ટીમમાં સામેલ થવા માટે પૂરી રીતે તૈયાર છે. જો મનોજ તિવારીને સીએસકે તરફથી એ્ટ્રી મળે તો તે આશ્ચર્યજનક નહીં હોય. તે આઈપીએલમાં રમવા માટે નવો નથી અને એમએસ ધોનીના નેતૃત્વમાં સૌથી મહત્ત્વપૂર્ણ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ માટે પણ રમી ચૂક્યા છે. તેણે 2017માં ફાઈનલમાં સ્થાન મેળવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget