શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ચેન્નાઇની ટીમમાં હરભજનની જગ્યાએ રમવા માટે આ ખેલાડીએ કર્યો દાવો, બોલ્યો- મોકો આપો હું તૈયાર છું
મનોજ તિવારીએ ચેન્નાઇ માટે રમવાની ઇચ્છા જાહેર કરી છે, તેને કહ્યું કે જો ફ્રેન્ચાઇઝી કોઇ ખેલાડીની શોધ કરી રહી છે, તો હું (તિવારી) ટીમમાં સામેલ થવા માટે પુરેપુરી રીતે તૈયાર છે
![ચેન્નાઇની ટીમમાં હરભજનની જગ્યાએ રમવા માટે આ ખેલાડીએ કર્યો દાવો, બોલ્યો- મોકો આપો હું તૈયાર છું ipl-2020: manoj tiwary want to ready to play with csk ચેન્નાઇની ટીમમાં હરભજનની જગ્યાએ રમવા માટે આ ખેલાડીએ કર્યો દાવો, બોલ્યો- મોકો આપો હું તૈયાર છું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/06164144/Raina-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ચેન્નાઇની ટીમને રૈના બાદ વધુ એક મોટો ઝટકો હરભજન સિંહના રૂપમાં લાગ્યો છે, ભજ્જી પણ આઇપીએલમાંથી ખસી ગયો, આ સાથે જ ચેન્નાઇ ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. ભજ્જીએ વ્યક્તિગત કારણો આપીને આઇપીએલ છોડી દીધી છે. જોકે, રિપોર્ટ છે કે હરભજનની જગ્યા લેવા માટે ખેંચતાણની વચ્ચે મનોજ તિવારીએ દાવેદારી મજબૂત કરી છે.
મનોજ તિવારીએ ચેન્નાઇ માટે રમવાની ઇચ્છા જાહેર કરી છે, તેને કહ્યું કે જો ફ્રેન્ચાઇઝી કોઇ ખેલાડીની શોધ કરી રહી છે, તો હું (તિવારી) ટીમમાં સામેલ થવા માટે પુરેપુરી રીતે તૈયાર છે.
જો મનોજ તિવારીને સીએસકે કૉલઅપ મળી જાય છે, તો એ બહુ મોટુ આશ્ચર્યજનક હશે. તે આઇપીએલ રમવા માટે નથી, અને એમએસ ધોનીના નેતૃત્વમાં સૌથી મહત્વપૂર્ણ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ માટે પણ રમી ચૂક્યો છે. તેને 2017માં ફાઇનલમાં જગ્યા બનાવતી વખતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
![ચેન્નાઇની ટીમમાં હરભજનની જગ્યાએ રમવા માટે આ ખેલાડીએ કર્યો દાવો, બોલ્યો- મોકો આપો હું તૈયાર છું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/05164700/manoj-tiwary-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)