શોધખોળ કરો

મલાઇકા અરોડા સાથે લગ્નનો સવાલ કરતા અર્જુન કપૂરે આપ્યું આવું રિએકશન, જાણો શું કહ્યું?

અર્જુન કપૂર-મલાઇકા અરોડા

1/5
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર તેમની લવ લાઇફને લઇને ચર્ચામાં છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોડાને ડેટ કરી રહ્યાં છે.
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર તેમની લવ લાઇફને લઇને ચર્ચામાં છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોડાને ડેટ કરી રહ્યાં છે.
2/5
ત્રણ વર્ષ વિત્યા બાદ અર્જુન કપૂર મલાઇકાને અનેક વખત  લગ્ન વિશે પૂછવામાં આવે છે. જો કે હાલ એક ઇન્ટરવ્યુમાં અર્જુન કપૂરે આ મુદ્દે ખુલ્લીને વાત કરી હતી.
ત્રણ વર્ષ વિત્યા બાદ અર્જુન કપૂર મલાઇકાને અનેક વખત લગ્ન વિશે પૂછવામાં આવે છે. જો કે હાલ એક ઇન્ટરવ્યુમાં અર્જુન કપૂરે આ મુદ્દે ખુલ્લીને વાત કરી હતી.
3/5
અર્જુન કપૂરે કહ્યું કે, ‘હું એક તૂટેલા પરિવારથી છું. જો કે તેમ છતાં પણ હું લગ્નમાં  વિશ્વાસ કરૂં છું. હું મારી આસપાસ અનેક ખુશહાલ મેરિડ લાઇફ જોવું છું. આ ખૂબ જ સારી વાત છે. જો કે તેનો અર્થ એવો નથી કે, હું પણ લગ્ન માટે ઝડપથી મેદાને ઉતરી જાઉં.જિંદગીમાં ઘણા ચઢાવ ઉતાર આવે છે, આ માટે રિલેશનશિપને સમય આપવો જોઇએ અને વિચારવું જોઇએ કે આ તમને ક્યાં સુધી લઇ જશે’
અર્જુન કપૂરે કહ્યું કે, ‘હું એક તૂટેલા પરિવારથી છું. જો કે તેમ છતાં પણ હું લગ્નમાં વિશ્વાસ કરૂં છું. હું મારી આસપાસ અનેક ખુશહાલ મેરિડ લાઇફ જોવું છું. આ ખૂબ જ સારી વાત છે. જો કે તેનો અર્થ એવો નથી કે, હું પણ લગ્ન માટે ઝડપથી મેદાને ઉતરી જાઉં.જિંદગીમાં ઘણા ચઢાવ ઉતાર આવે છે, આ માટે રિલેશનશિપને સમય આપવો જોઇએ અને વિચારવું જોઇએ કે આ તમને ક્યાં સુધી લઇ જશે’
4/5
અર્જુન કપૂરે કહ્યું કે, ‘જ્યારે આપ મેચ્યોર હો અને ત્યારબાદ નિર્ણય લેતા હો તો અન્ય કોઇનું દબાણનો કોઇ ખાસ અર્થ નથી. કોઇ મને કેવી રીતે કહી શકે કે, મારે શું કરવું? લગ્ન માટે ફિલિગ્સ અંદરથી આવવી જોઇએ.
અર્જુન કપૂરે કહ્યું કે, ‘જ્યારે આપ મેચ્યોર હો અને ત્યારબાદ નિર્ણય લેતા હો તો અન્ય કોઇનું દબાણનો કોઇ ખાસ અર્થ નથી. કોઇ મને કેવી રીતે કહી શકે કે, મારે શું કરવું? લગ્ન માટે ફિલિગ્સ અંદરથી આવવી જોઇએ.
5/5
અર્જુન કપૂરે કહ્યું, ‘આપના નજીકના જે વિચારે છે. તે માત્ર તેમનો મત રજૂ કરે છે. નિર્ણય તો જાતે જ કરવાનો હોય છે. મારો પરિવાર અને મિત્રો હંમેશા મારી સાથે છે. તેઓ મને ખૂબ જ સહયોગ કરે છે. જો કે મને પરિવારમાંથી એવું દબાણ નથી કરતું કે પેલાએ આ કામ કરી નાખ્યું તું પણ આ કામ કર.
અર્જુન કપૂરે કહ્યું, ‘આપના નજીકના જે વિચારે છે. તે માત્ર તેમનો મત રજૂ કરે છે. નિર્ણય તો જાતે જ કરવાનો હોય છે. મારો પરિવાર અને મિત્રો હંમેશા મારી સાથે છે. તેઓ મને ખૂબ જ સહયોગ કરે છે. જો કે મને પરિવારમાંથી એવું દબાણ નથી કરતું કે પેલાએ આ કામ કરી નાખ્યું તું પણ આ કામ કર.

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યું
FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યું
Health Tips: 35 વર્ષ પછી માતા બનવું કેમ છે મુશ્કેલ,આ સમય દરમિયાન કેટલી કાળજી રાખવી જરૂરી?
Health Tips: 35 વર્ષ પછી માતા બનવું કેમ છે મુશ્કેલ,આ સમય દરમિયાન કેટલી કાળજી રાખવી જરૂરી?
'મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે, શરદ પવાર-ઉદ્ધવ જૂથ BJPના સંપર્કમાં', JDUના દાવાથી ખળભળાટ
'મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે, શરદ પવાર-ઉદ્ધવ જૂથ BJPના સંપર્કમાં', JDUના દાવાથી ખળભળાટ
Embed widget