શોધખોળ કરો

KKR vs DC, 1 Innings Highlights: કોલકાતાએ દિલ્હીને આપ્યો 128 રનનો ટાર્ગેટ, રસેલે છેલ્લી ઓવરમાં ફટકારી સિક્સરની હેટ્રિક

IPL, KKR vs DC: દિલ્હી તરફથી બોલિંગમાં લાંબા સમય બાદ IPLમાં પરત ફરેલા ઈશાંત શર્માનો અદ્દભૂત દેખાવ જોવા મળ્યો, જેણે માત્ર 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આન્દ્રે રસેલ 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

IPL 2023, KKR vs DC: IPLની 16મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC)ના બોલરોનું પ્રદર્શન આખરે મેદાન પર જોવા મળ્યું. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વિરુદ્ધ તેમના હોમ ગ્રાઉન્ડ પરની મેચમાં, દિલ્હીના બોલરોએ શાનદાર બોલિંગ કરીને કોલકાતાની ઈનિંગ્સને 20 ઓવરમાં 127 રનમાં સમેટી દીધી હતી. દિલ્હી તરફથી બોલિંગમાં લાંબા સમય બાદ IPLમાં પરત ફરેલા ઈશાંત શર્માનો અદ્દભૂત દેખાવ જોવા મળ્યો, જેણે માત્ર 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આન્દ્રે રસેલ 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

દિલ્હીના બોલરોએ શરૂઆતથી જ KKRના બેટ્સમેનો પર દબાણ બનાવી રાખ્યું હતું. વરસાદના કારણે આ મેચ લગભગ 1 કલાક મોડી શરૂ થઈ હતી. મેચમાં ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં જરા પણ વિલંબ કર્યો ન હતો. આ પછી કોલકાતાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જેમાં જેસન રોય અને લિટન દાસની ઓપનિંગ જોડી પ્રથમ વિકેટ માટે માત્ર 15 રનની ભાગીદારી કરી શકી હતી.

મુકેશ કુમારે 4ના અંગત સ્કોર પર લિટન દાસને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી છેલ્લી મેચમાં સદી ફટકારનાર વેંકટેશ અય્યર આ મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. વેંકટેશને મિચેલ માર્શના હાથે કેચ આઉટ કરીને એનરિક નોર્ખિયાએ પેવેલિયન મોકલ્યો હતો. કોલકાતાની ટીમને ત્રીજો મોટો ફટકો કેપ્ટન નીતીશ રાણાના રૂપમાં 32ના સ્કોર પર લાગ્યો હતો, જે ઈશાંત શર્માના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં 4ના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ 6 ઓવરમાં કોલકાતાની ટીમ માત્ર 35 રન જ બનાવી શકી હતી.

 

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન
ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિચેલ માર્શ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઈશાંત શર્મા અને મુકેશ કુમાર.

કેકેઆરની પ્લેઈંગ ઈલેવન
 જેસન રોય, લિટન દાસ (વિકેટકીપર), વેંકટેશ અય્યર, નીતિશ રાણા (કેપ્ટન), મનદીપ સિંહ, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નરેન, કુલવંત ખેજરોલિયા, ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget