શોધખોળ કરો

IPL 2024: CSK ને લાગ્યો મોટો ઝટકો, કૉનવે બાદ આ સ્ટાર બોલર થયો ઈજાગ્રસ્ત 

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન એટલે કે આઈપીએલ 2024ની શરૂઆત થવામાં વધુ સમય બાકી નથી. આઈપીએલ  22 માર્ચથી શરૂ થશે.

Matheesha Pathirana Injury Update: ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન એટલે કે આઈપીએલ 2024ની શરૂઆત થવામાં વધુ સમય બાકી નથી. આઈપીએલ  22 માર્ચથી શરૂ થશે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમવાની છે. આ પહેલા એમએસ ધોનીની ટીમ એક પછી એક ઝટકાઓનો સામનો કરી રહી છે. પ્રથમ ઓપનર ડેવોન કૉનવે ઈજાગ્રસ્ત થયો હતો અને મે સુધી ટુર્નામેન્ટમાંથી બહાર હતો. હવે ટીમની સ્ટાર ફાસ્ટ બોલર મથીશા પથિરાના પણ ઈજાગ્રસ્ત થયો છે.

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના ડાબા પગમાં 'ગ્રેડ એક હેમસ્ટ્રિંગ' સ્ટ્રેઈનથી પીડાઈ રહ્યો છે. શ્રીલંકાના આ બોલરને 6 માર્ચે સિલહટમાં બાંગ્લાદેશ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ દરમિયાન આ ઈજા થઈ હતી, જેના કારણે તે પોતાનો સ્પેલ પણ પૂરો કરી શક્યો ન હતો અને મેદાનની બહાર ગયો હતો.

નોંધનીય છે કે પથિરાના બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં પણ રમી શક્યો ન હતો. જો કે, શ્રીલંકા ક્રિકેટે તે ક્યારે ફિટ થશે તે અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી, ન તો તબીબી ટીમે તેની ઈજા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે.

ઘણા મીડિયા અહેવાલોમાં, આઈપીએલના એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગ્રેડ એક હેમસ્ટ્રિંગ સ્ટ્રેઈનમાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં લગભગ બે અઠવાડિયા લાગે છે. આથી હવે જોવાનું એ રહે છે કે મથીશા પથિરાના ક્યારે ટીમ સાથે જોડાય છે. આ સમયે તે કહેવું ઘણું મુશ્કેલ હશે કે તે શરૂઆતની કેટલીક મેચો માટે ઉપલબ્ધ રહેશે કે નહીં.

ચેન્નાઈ સુપર કિંગ્સના છેલ્લા આઈપીએલ ખિતાબમાં પથિરાનાએ મોટી ભૂમિકા ભજવી હતી, તેણે 12 મેચમાં 19 વિકેટ લીધી હતી. ધોની આ બોલરનો છેલ્લી ઓવરોમાં સારી રીતે ઉપયોગ કરે છે અને આ યુવા બોલર પણ પોતાના કેપ્ટનના ભરોસા પર ખરા ઉતરે છે.

ચેન્નાઈનો ઓપનર ડેવોન કૉનવે આઈપીએલનો ઓછામાં ઓછો પ્રથમ હાફ રમી શકશે નહીં. ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેનને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝમાં અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તે બે ટેસ્ટ મેચની સીરીઝમાં રમી રહ્યો નથી. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
           

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Advertisement

વિડિઓઝ

Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી પર વાહન, ઘર ખરીદવા માટે બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો મુહૂર્ત
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી પર વાહન, ઘર ખરીદવા માટે બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો મુહૂર્ત
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
Embed widget