શોધખોળ કરો

T20 World Cup પહેલાં જસપ્રીત બુમરાહ વિશે ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, જાણો અપડેટ

દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સીરીઝ પહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠમાં થયેલા તણાવના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.

Jasprit Bumrah Injury Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બુમરાહને ઈજામાંથી સાજા થવામાં વધુ સમય લાગશે નહીં. તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સીરીઝ પહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠમાં થયેલા તણાવના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.

આ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 સીરીઝમાં બુમરાહે લાંબા સમય બાદ વાપસી કરી હતી. મહત્વનું છે કે, T20 વર્લ્ડ કપ પહેલા તેનું ફરી એકવાર ઈજાગ્રસ્ત થવું ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર નથી. ચાલો જાણીએ કે, બુમરાહની ઈજાને લઈને શું છે અપડેટ.

જલ્દી ઠીક થઈ જશે બુમરાહઃ

તમને જણાવી દઈએ કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ એક સૂત્રએ આ અંગે માહિતી આપી છે. આ વિશે કહેવામાં આવ્યું કે, “આ દિવસોમાં જસપ્રીત બુમરાહ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે અને BCCIની મેડિકલ ટીમે તેનું સ્કેનિંગ કર્યું છે. આ પ્રક્રિયા પછી, એવું કહેવામાં આવ્યું હતું કે બુમરાહમાં સ્ટ્રેસ ફેક્ચર નથી, પરંતુ સ્ટ્રેસ રિએક્શન છે.

આવી ઇજાઓ જલ્દી મટી જાય છે

આ પ્રકારની ઇજામાંથી રિકવર થવામાં વધુ સમય લાગતો નથી. આવી ઈજાથી છુટકારો મેળવવા માટે 4-6 અઠવાડિયા પૂરતા હોય છે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડ કપ માટે તમામ ટીમો 15 ઓક્ટોબર સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રહેશે કે જસપ્રીત બુમરાહ આ પહેલા ફિટ થઈ શકશે કે નહીં. બુમરાહ વિના ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલિંગ વિભાગ ઘણો નબળો દેખાઈ રહ્યો છે.

નોંધનીય છે કે, ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચમાં ટીમ પર જીત માટે વધુ દબાણ રહેશે કારણ કે છેલ્લી વખત ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો...

Road Safety World Series Final: India Legends ફરીથી બની ચેમ્પિયન, ફાઇનલમાં Sri Lanka Legendsને 33 રનથી હરાવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget