શોધખોળ કરો

T20 World Cup પહેલાં જસપ્રીત બુમરાહ વિશે ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, જાણો અપડેટ

દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સીરીઝ પહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠમાં થયેલા તણાવના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.

Jasprit Bumrah Injury Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બુમરાહને ઈજામાંથી સાજા થવામાં વધુ સમય લાગશે નહીં. તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સીરીઝ પહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠમાં થયેલા તણાવના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.

આ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 સીરીઝમાં બુમરાહે લાંબા સમય બાદ વાપસી કરી હતી. મહત્વનું છે કે, T20 વર્લ્ડ કપ પહેલા તેનું ફરી એકવાર ઈજાગ્રસ્ત થવું ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર નથી. ચાલો જાણીએ કે, બુમરાહની ઈજાને લઈને શું છે અપડેટ.

જલ્દી ઠીક થઈ જશે બુમરાહઃ

તમને જણાવી દઈએ કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ એક સૂત્રએ આ અંગે માહિતી આપી છે. આ વિશે કહેવામાં આવ્યું કે, “આ દિવસોમાં જસપ્રીત બુમરાહ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે અને BCCIની મેડિકલ ટીમે તેનું સ્કેનિંગ કર્યું છે. આ પ્રક્રિયા પછી, એવું કહેવામાં આવ્યું હતું કે બુમરાહમાં સ્ટ્રેસ ફેક્ચર નથી, પરંતુ સ્ટ્રેસ રિએક્શન છે.

આવી ઇજાઓ જલ્દી મટી જાય છે

આ પ્રકારની ઇજામાંથી રિકવર થવામાં વધુ સમય લાગતો નથી. આવી ઈજાથી છુટકારો મેળવવા માટે 4-6 અઠવાડિયા પૂરતા હોય છે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડ કપ માટે તમામ ટીમો 15 ઓક્ટોબર સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રહેશે કે જસપ્રીત બુમરાહ આ પહેલા ફિટ થઈ શકશે કે નહીં. બુમરાહ વિના ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલિંગ વિભાગ ઘણો નબળો દેખાઈ રહ્યો છે.

નોંધનીય છે કે, ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચમાં ટીમ પર જીત માટે વધુ દબાણ રહેશે કારણ કે છેલ્લી વખત ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો...

Road Safety World Series Final: India Legends ફરીથી બની ચેમ્પિયન, ફાઇનલમાં Sri Lanka Legendsને 33 રનથી હરાવી

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget