શોધખોળ કરો

ઇંગ્લેન્ડના જૉ રૂટે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી, કયા કારણોસર લીધો આ મોટો નિર્ણય, જાણો

31 વર્ષના જૉ રૂટે 2017 થી અત્યાર સુધી 64 ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ટીમની કેપ્ટનશીપ કરી, જેમાં 27 માં ટીમને જીત મળી, જ્યારે 26 માં હારનો સામનો કરવો પડ્યો હતો.  

Joe Root steps down : ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર જૉ રૂટે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. તેને ઇંગ્લેન્ડ ટીમની ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી છે. તે 2017 થી ઇંગ્લિશ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો. એલિસ્ટર કૂક બાદ તેને આ કમાન સોંપવામાં આવી હતી. તાજેતરમાં જ જૉ રૂટની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ ટીમે એશીઝ સીરીઝમાં 0-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો. શરમજનક હાર બાદ કેપ્ટન જૉ રૂટ નિરાશ હતો અને આ કારણે જે તેને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. 

એશીઝ સીરીઝ બાદ ઇંગ્લેન્ડ ટીમે વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ કર્યો હતો. જ્યાં ઇંગ્લિશ ટીમને 0-1થી ફરીથી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એશીઝ સીરીઝથી ઠીક પહેલા ઇંગ્લેન્ડ ટીમે ભારત વિરુદ્ધ ઘરેલુ સીરીઝ રમી હતી, ત્યારે ભારતીય ટીમે 4 ટેસ્ટની સીરીઝમાં ઇંગ્લેન્ડ પર 2-1 લીડ બનાવી હતી. જોકે, આ સીરીઝની એક મેચ બાકી છે, જે આ વર્ષના જુલાઇમાં રમાશે. 

31 વર્ષના જૉ રૂટે 2017 થી અત્યાર સુધી 64 ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ટીમની કેપ્ટનશીપ કરી, જેમાં 27 માં ટીમને જીત મળી, જ્યારે 26 માં હારનો સામનો કરવો પડ્યો હતો.  

જૉ રૂટઃ ટેસ્ટ કેપ્ટનશીપ -64 મેચો (2017-22) 
જીત- 27 ટેસ્ટ 
હાર- 26 ટેસ્ટ
જીત %- 42.18 
રન- 5295 
એવરેજ- 46.44 
અડદીસદી- 26 
સદી- 14

આ પણ વાંચો....... 

આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે

Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના

અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર

મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે

હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જશે! આ 3 ખેલાડીઓ છે પ્રબળ દાવેદાર
વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જશે! આ 3 ખેલાડીઓ છે પ્રબળ દાવેદાર
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget