શોધખોળ કરો

મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે

ખોરાકની ઊંચી કિંમત, તેમજ મોંઘા ઇંધણ અને કપડાં અને ફૂટવેર જેવી ઉત્પાદિત ચીજવસ્તુઓએ માર્ચ 2022માં ભારતના છૂટક ફુગાવાને 17 મહિનાની ઊંચી સપાટીએ ધકેલી દીધો હતો.


મધ્યમવર્ગને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. LPG બાદ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ જે 2 હજાર 710 રૂપિયા હતો. તે હવે 2 હજાર 730 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 580 રૂપિયા હતો. જે હવે 2600 રૂપિયા પર પહોંચ્યો છે. લગ્નોની શરૂઆત થવાની સાથે જ ખાદ્યતેલમાં ભાવ વધારો થતા લોકોને મોંઘવારીનો માર પડ્યો છે.

મોંઘવારી આસમાને

દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. પેટ્રોલ-ડીઝલથી લઈને ફળ-શાકભાજીના ભાવ આસમાને છે. ખાદ્યતેલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે રસોડાના બજેટને ઘણી અસર થઈ છે. એલપીજીના ભાવ પણ વધી ગયા છે જેના કારણે ગેસ સિલિન્ડર ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. ઘઉં, ચોખા, લોટ, કઠોળ અને તેલના ભાવમાં પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે.

છેલ્લા એક મહિનાની સરખામણીમાં પેટ્રોલના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડીઝલના ભાવમાં પણ પાછલા મહિનાની સરખામણીએ 12 ટકાનો વધારો થયો છે. જ્યારે એલપીજીના ભાવમાં પાછલા મહિનાની સરખામણીમાં લગભગ 6 ટકાનો વધારો થયો છે.

ભારતનો છૂટક ફુગાવો માર્ચમાં 7 ટકાની નજીક 17 મહિનાની ટોચે પહોંચ્યો હતો

ખોરાકની ઊંચી કિંમત, તેમજ મોંઘા ઇંધણ અને કપડાં અને ફૂટવેર જેવી ઉત્પાદિત ચીજવસ્તુઓએ માર્ચ 2022માં ભારતના છૂટક ફુગાવાને 17 મહિનાની ઊંચી સપાટીએ ધકેલી દીધો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા મંગળવારે રજૂ કરાયેલા ડેટા અનુસાર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ફેબ્રુઆરી 2022માં 6.07 ટકાથી વધીને ગયા મહિને 6.95 ટકા થઈ ગયો છે. એ જ રીતે, વાર્ષિક ધોરણે, ગયા મહિને છૂટક ફુગાવો માર્ચ 2021 માં નોંધાયેલા ભાવમાં 5.52 ટકાના વધારા કરતાં વધુ ઝડપી દરે વધ્યો હતો. આ વલણ મહત્ત્વનું ધારે છે કારણ કે રિટેલ ફુગાવો ભારતીય રિઝર્વ બેંકની લક્ષ્યાંક શ્રેણી કરતાં વધુ રહ્યો છે, જે 2-6 ટકાના CPI લક્ષ્યાંક ધરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election: દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ હારતાં જ કુમાર વિશ્વાસે કરી જોરદાર ટકોર, શું બોલ્યા ?
Delhi Election: દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ હારતાં જ કુમાર વિશ્વાસે કરી જોરદાર ટકોર, શું બોલ્યા ?
Embed widget