શોધખોળ કરો

Justin Lager Resigns: પાકિસ્તાન પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, કોચ લેંગરે આપી દીધું રાજીનામું

Justin Langer Resigns: લેંગરના કોચ પદે ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં પાંચ ટેસ્ટની એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું.

Justin Langer Resigns: ઓસ્ટ્રેલિયા પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લેંગરે તાત્કાલિક અસરથી પદ છોડ્યું. તેમના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં પાંચ ટેસ્ટની એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું. આ સિવાય ગયા વર્ષે જ્યારે લેંગર કોચ હતો ત્યારે ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તે ચાર વર્ષથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા.

લેંગરે શુક્રવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. મેલબોર્નમાં એક દિવસની મીટિંગ પછી, સીઈઓ નિક હોકલીએ કહ્યું કે કોચ સાથે "ગુપ્ત ચર્ચાઓ" ચાલુ રાખવા સિવાય કોઈ ઉકેલ નથી. જો કે, માત્ર 18 કલાક પછી, લેંગરના રાજીનામાની પુષ્ટિ થઈ.

51 વર્ષીય લેંગરની મેનેજમેન્ટ કંપની DSEGએ શનિવારે સવારે રાજીનામાની પુષ્ટિ કરી હતી. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે DSEG પુષ્ટિ કરે છે કે અમારા ક્લાયન્ટ જસ્ટિન લેંગરે આજે સવારે ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું છે. ગઈકાલે સાંજે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેની બેઠક બાદ આ રાજીનામું આપવામાં આવ્યું છે. કોચે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે.

ઓસ્ટ્રેલિયાએ ત્રણ અઠવાડિયા પછી પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સહાયક કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ લેંગરની ગેરહાજરીમાં કોચિંગની જવાબદારી સંભાળી શકે છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાથી જ શ્રીલંકા સામેની આગામી પાંચ મેચની T20I શ્રેણીમાં મેકડોનાલ્ડને જવાબદારી સોંપવાની યોજના બનાવી લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget