શોધખોળ કરો

મુંબઇ અને દિલ્હીને હરાવવા પંજાબના કેપ્ટને કેએલ રાહુલે શું રણનીતિ બનાવી હતી, મેચ બાદ કર્યો ખુલાસો

રાહુલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ જીત બાદ કહ્યું- છેલ્લી મેચોથી અમે પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર રહેલી બન્ને ટીમોને હરાવવા માટે ચર્ચા કરી હતી. હું ગઇ મેચ બાદ ઉંઘી નહતો શક્યો

નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબે મંગળવારે આઇપીએલની 38મી મેચમાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવી દીધુ, મેચ બાદ પંજાબના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે તેની ટીમે પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર બન્ને ટીમોને હરાવવાનુ લક્ષ્ય રાખ્યુ હતુ. તેને ખુલાસો કર્યો કે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ છેલ્લી મેચ સુપર ઓવર સુધી ખેંચાયા બાદ તે રાત્રે ઉંઘી પણ નહતો શક્યો. રાહુલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ જીત બાદ કહ્યું- છેલ્લી મેચોથી અમે પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર રહેલી બન્ને ટીમોને હરાવવા માટે ચર્ચા કરી હતી. હું ગઇ મેચ બાદ ઉંઘી નહતો શક્યો. અમારે તેને પહેલા જ પુરુ કરવુ જોઇતુ હતુ, અને તેને સુપર ઓવર સુધી ન હતુ ખેંચવાનુ. તે મેચે અમને વિનમ્ર રહેવાન શીખવાડ્યુ. છેવટે રમત આપણા કરતા મોટી હોય છે. પંજાબે તે મેચમાં ડબલ સુપર ઓવરમાં મુંબઇ પર જીત નોંધાવી હતી, હવે આ ટીમે ટૉપ પર રહેલી દિલ્હીને હરાવી. દિલ્હીની ટીમે શિખર ધવનના અણનમ 106 રનોની મદદથી પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા, પંજાબે નિકોલસ પૂરનને 53 રનની મદદથી 19 ઓવરમાં જ પાંચ વિકેટે 167 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રાહુલે પોતાની ટીમના બૉલરોની ખુબ પ્રસંશા કરી હતી, તેને કહ્યું- મોહમ્મદ શમીનો ગઇ મેચથી આત્મવિશ્વાસ વધ્યો છે. તે દરેક મેચમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. અર્શદીપ સિંહે પાવરપ્લેમાં બે અને ડેથ ઓવરોમાં એક ઓવર કરી, તેના છ યોર્કર કરવા શાનદાર રહ્યાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget