શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

T20 World Cup: એશિયા કપ અને T20 વર્લ્ડ કપની ટીમમાં મોહમ્મદ શમીની પસંદગીની શક્યતાઓ, આવી રહેશે શરતો

એશિયા કપ માટે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી નથી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે આ ફાસ્ટ બોલરને એશિયા કપમાં તક મળી શકે છે.

Indian Squad For T20 World Cup: એશિયા કપ માટે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી નથી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે આ ફાસ્ટ બોલરને એશિયા કપમાં તક મળી શકે છે. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની ફિટનેસ પસંદગીકારો માટે સમસ્યા બની રહી છે. જેના કારણે એશિયા કપ માટે ભારતીય ટીમમાં મોહમ્મદ શમીની પસંદગી થઈ શકે છે. આ સાથે જ, મોહમ્મદ શમી આગામી T20 વર્લ્ડ કપનો પણ ભાગ બની શકે છે. આ સિવાય શમીને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં પણ તક મળી શકે છે.

'મોહમ્મદ શમીનું વર્કલોડ ઘટાડવા પર ફોકસ'

વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય પસંદગીકારો ઇચ્છે છે કે, મોહમ્મદ શમીનો વર્કલોડ ઓછો થાય. આ જ કારણ છે કે, આ શમીની ટી-20 ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. તો, BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાગ્રસ્ત થયા બાદ મોહમ્મદ શમીને ટીમમાં લાવી શકાય છે. મોહમ્મદ શમી ભારતીય પરિસ્થિતિને સારી રીતે સમજે છે, તેથી તેને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં પણ ટીમનો ભાગ બનાવવામાં આવી શકે છે. જો કે આ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાગ્રસ્તઃ

ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. જો બંને ખેલાડી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય છે તો મોહમ્મદ શમીનું રમવું લગભગ નિશ્ચિત છે. આ જ કારણ છે કે, મોહમ્મદ શમીને T20 ટીમમાં પરત બોલાવવામાં આવી શકે છે. મોહમ્મદ શમી છેલ્લે વર્ષ 2021માં ટી20 રમ્યો હતો. તે ભારતીય T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો. તે જ સમયે, એશિયા કપ માટે ભારતીય પસંદગીકારોએ અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને અવેશ ખાન જેવા ઉભરતા ઝડપી બોલરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ

Asia Cup 2022: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનું બુકિંગ આ દિવસે શરુ થશે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે તારીખ જાહેર કરી

Gujarat Policeના કર્મચારીઓના પગારમાં થયો વધારો, જાણો પહેલાં કેટલો હતો પગાર અને હવે કેટલો વધ્યો?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget