શોધખોળ કરો

Champions Trophy: જય શાહ ICCના અધ્યક્ષ બન્યા ત્યારે પાકિસ્તાનના તેવર બદલાયા, ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ખાસ અપીલ

ICC Champions Trophy 2025: ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે કે નહીં? આ વિષય પર આઈસીસીના નવા અધ્યક્ષ જય શાહને ખાસ અપીલ કરવામાં આવી છે.

India participation Champions Trophy 2025 Jay Shah ICC Chairman: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાવાની છે. આ આગામી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેવા જઈ રહી છે, ICCએ શેડ્યૂલને મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ સુધી ભારત પાકિસ્તાન સાથે રમવા જઈ રહ્યું છે તે અંગે કોઈ સ્પષ્ટ સ્ટેન્ડ સામે આવ્યું નથી. જય શાહને તાજેતરમાં ICCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમનો કાર્યકાળ 1 ડિસેમ્બરથી શરૂ થશે. હવે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી યુનુસ ખાને જય શાહને ખાસ અપીલ કરી છે.

જય શાહ, ખેલદિલી...
યુનિસ ખાનનું માનવું છે કે આઈસીસીના નવા અધ્યક્ષ બન્યા બાદ જય શાહે ખેલદિલી બતાવવી જોઈએ. તેણે કહ્યું, "જય શાહ ICCના અધ્યક્ષ બન્યા પછી, ક્રિકેટની રમત વધુ સારી સ્થિતિમાં જવી જોઈએ. જય શાહે અહીં સારી ખેલદિલી બતાવવી જોઈએ. એક અધ્યક્ષ તરીકે, ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન આવે તો એક સારી પહેલ હશે. બીજું, અને પાકિસ્તાનની ટીમે ભારત રમવા જવું જોઈએ.

તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન છેલ્લા બે દાયકામાં ઘણી વખત સામસામે આવી ચૂક્યા છે, પરંતુ ભારતીય ટીમ 2008ના એશિયા કપ પછી સીમા પાર ક્રિકેટ રમવા ગઈ નથી. યુનિસ ખાન સ્પષ્ટપણે કહે છે કે જય શાહ હવે બીસીસીઆઈ સેક્રેટરી રહેશે નહીં અને આઈસીસી અધ્યક્ષ હોવાને કારણે તેણે ક્રિકેટની મદદથી દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

સૂચિત સમયપત્રકમાં ભારતની મેચો
ICCએ થોડા સમય પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મોકલવામાં આવેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પ્રસ્તાવિત શેડ્યૂલને મંજૂરી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. શેડ્યૂલ મુજબ, ભારતને બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. જો ભારત સેમીફાઈનલમાં પહોંચે છે તો પણ તેની મેચ લાહોરમાં જ રમાશે.

એવામાં હવે સવાલ એ છે કે શું ભારત પાકિસ્તાનમાં રમવા જશે કે નહીં, આગાઉ આ મુદ્દે ભારતે પાકિસ્તાન રમવા જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. હવે એવામાં ભારતીય ક્રિકેટ અધ્યક્ષ જય શાહ તાજેતરમાં આઇસીસીના અધ્યક્ષ પદે ચૂંટાયા છે. હવે જોવાનું એ રહેશે કે શું ભારત પાકિસ્તાન રમવા માટે જશે કે નહીં?  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Embed widget