શોધખોળ કરો

ICC T20 World Cup 2021 : ભારત-પાકિસ્તાનની ફરી થશે ટક્કર, જાણો ક્યારે રમાશે મેચ 

પાકિસ્તાન ક્રિકેટરોને ભારતમાં ઓક્ટોબરમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે વીઝા મળશે. ભારતીય ક્રિકેટ બોર્ડની એપેક્સ માકાઉન્સિલને બોર્ડ સચિવ જય શાહે સરકાર તરફથી ખાતરી મેળવ્યા બાદ આ માહિતી આપી હતી. જય શાહે શુક્રવારે મળેલી મીટિંગમાં વીડિયો કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.

નવી દિલ્હી: ભારતમાં આ વર્ષે ટી20 વર્લ્ડકપનું આયોજન થવાનું છે. ઓક્ટોબર- નવેમ્બરમાં રમાનારી આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના ક્રિકેટરોને ભારતે વીઝા આપવાનો નિર્ણય કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે પાકિસ્તાનના ખેલાડીઓને ભારતના વીઝા આપવામાં આવ્યા નહોતા. પરંતુ હવે ટી20 વર્લ્ડ કપ  (T20 World Cup 2021)માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામેલ થશે તે નક્કી જ છે.  એવામાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન પર ટક્કર જામશે. 

પાકિસ્તાન ક્રિકેટરોને (Pakistan Team) ભારતમાં ઓક્ટોબરમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે વીઝા મળશે. ભારતીય ક્રિકેટ બોર્ડની એપેક્સ માકાઉન્સિલને બોર્ડ સચિવ જય શાહે સરકાર તરફથી ખાતરી મેળવ્યા બાદ આ માહિતી આપી હતી. જય શાહે શુક્રવારે મળેલી મીટિંગમાં વીડિયો કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.

જય શાહે એ પણ જણાવ્યું કે, ટી20 વર્લ્ડ કપ ભારતમાં નવ સ્થળે રમાશે. તેની સાથે જ એ પણ જાણકારી સામે આવી છે કે, ટી20 વર્લ્ડકપની ફાઈનલનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.  બોર્ડના જણાવ્યા પ્રમાણે, સરકાર પાસેથી પાકિસ્તાની ખેલાડીઓને વીઝાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ પ્રશંસકો વિશે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

આ અગાઉ પીસીબીના વડાએ પાકિસ્તાન ખેલાડીઓના વિઝા ન મળવાની સ્થિતિમાં ટી -20 વર્લ્ડ કપ ભારતની જગ્યાએ યુએઈમાં યોજવાની માંગ કરી હતી.

આ નવ જગ્યાએ રમાશે મેચ 

વર્લ્ડ કપ માટે 9 જગ્યા નક્કી કરવામાં આવી છે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ સિવાય દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, ધર્મશાલા, કોલકાતા અને લખનઉ સ્ટેડિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

ભારત વિરુદ્ધ ભારતમાં જ દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે પાકિસ્તાની ટીમ છેલ્લીવાર 2012-13માં આવી હતી. ત્યારે પાકિસ્તાને 3 વન-ડે મેચની સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી. જો કે, બંને ટીમો આઇસીસી ટૂર્નામેન્ટોમાં એકબીજા સામે રમવાનું ચાલુ રાખ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget