શોધખોળ કરો

PBKS vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે કિંગ્સ પંજાબની 34 રનથી જીત, હરપ્રીત બરારની 3 વિકેટ

IPL 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ પંજાબ વચ્ચે મુકાબલો હતો આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે કિંગ્સ પંજાબની 34 રનથી જીત થઈ છે.  વિરાટ કોહલીએ 35 રન અને રજત પાટીદારે 31 રન બનાવ્યા હતા.

IPL 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ પંજાબ વચ્ચે મુકાબલો હતો આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે કિંગ્સ પંજાબની 34 રનથી જીત થઈ છે.  કિંગ્સ પંજાબમે બેંગ્લોરને જીત માટે 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 145 રન બનાવી શકી હતી.  વિરાટ કોહલીએ 35 રન અને રજત પાટીદારે 31 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે 13 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી.  આ સિવાય તમામ બેટ્સમેન ફેલ રહ્યા હતા. ડિવિલિયર્સ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. પંજાબ તરફથી હરપ્રીતે 3 વિકેટ ઝડપી હતી. 


કિંગ્સ પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબ તરફથી કેએલ રાહુલ ખૂબ જ શાનદાર ઈનિંગ રમતા 57 બોલમાં નોટઆઉટ 91 રન બનાવ્યા હતા. ગેઈલે પણ શાનદાર ઈનિંગ રમતા 24 બોલમાં 46 રન બનાવ્યા હતા. 

IPL 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ પંજાબ વચ્ચે મુકાબલો હતો. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત હોવાથી આ મેચમાં ભાગ લઈ શક્યો નથી. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે કિંગ્સ પંજાબે મોઈસીસ હેનરીક્સ, અર્શદિપ સિંહ અને મયંક અગ્રવાલની જગ્યાએ રાઈલી મેરિડિથ, પ્રભસિમરન સિંહ અને હરપ્રીત બરારને ટીમમાં સામેલ કર્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડ્ડિકલ, રજત પાટીદાર, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, ડેનિયલ સેમ્સ, કાઈલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ

પંજાબ કિંગ્સ:  લોકેશ રાહુલ (કેપ્ટન), ક્રિસ ગેઈલ, પ્રભસિમરન સિંહ, નિકોલસ પૂરન, દીપક હૂડા, શાહરૂખ ખાન, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, રાઈલી મેરિડિથ, હરપ્રીત બરાર

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget