શોધખોળ કરો

Watch: કોહલીને ટ્રોલ કરવા જતાં ફસાયા PCBના પ્રમુખ, પાકિસ્તાની એન્કરે કરી બોલતી બંધ, જુઓ Video

તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપ 2022ની સુપર ફોરની છેલ્લી મેચમાં ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે તોફાની સદી ફટકારી હતી.

Ramiz Raja on Virat Kohli: તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપ 2022ની સુપર ફોરની છેલ્લી મેચમાં ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે તોફાની સદી ફટકારી હતી. આ શતક કોહલીનું પ્રથમ ટી20 શતક પણ હતું. કોહલીની આ સદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી રાહ જોયા પછી આવી હતી.

આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન વિરાટને તેની સદી માટે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, રમીઝ રઝાનો આ દાવ ઉંધો પડ્યો હતો અને આ ઇન્ટરવ્યુમાં રમીઝ પોતે ટ્રોલ થઈ ગયા હતા.

રમીઝ રાજા થયા ટ્રોલ....

પાકિસ્તાની ટીવી ચેનલ પર વાત કરતા પીસીબી ચીફ રામજી રાજાએ કહ્યું કે એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે પાકિસ્તાન અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યું નથી. જેના કારણે ટીમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, વિરાટની સદી પછી, ભારતીય ચાહકો અને મીડિયા ફાઇનલમાં પહોંચવામાં ભારતીય ટીમની નિષ્ફળતા અને ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શનને ભૂલી ગયા. પરંતુ પાકિસ્તાની ચાહકો અને મીડિયાએ આવું કર્યું નહીં. જ્યારે સુકાની બાબર આઝમે સદી ફટકારી ત્યારે તેની સદીના વખાણ કરવાને બદલે તેને તેની સ્ટ્રાઈક રેટ માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

પીસીબી ચીફ રમીઝ રાજાની આ વાતનો જવાબ આપતાં પાકિસ્તાની મહિલા એન્કરે કહ્યું કે, કારણ કે વિરાટ કોહલીએ ત્રણ વર્ષ બાદ તેની 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. નહિંતર તે મહત્વનું ન હોત.

એન્કરની આ વાત પછી રમીઝે કહ્યું કે તમે શું વાત કરો છો? તે મેચમાં વિરાટે 4 કેચ છોડ્યા હતા. તે પણ અફઘાનિસ્તાન જેવી ટીમ સામે ચાર વખત. મારે કહેવું છે કે જ્યારે પાકિસ્તાની બેટ્સમેન સદી ફટકારે છે ત્યારે આટલો ઉત્સાહ કેમ નથી હોતો.

રમીઝની આ વાતનો જવાબ આપતાં મહિલા પાકિસ્તાની એન્કરે કહ્યું કે હું તે ચાર કેચને છોડાવવાને કુદરતનો નિયમ કહીશ. કારણ કે કુદરતના નિયમ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget