શોધખોળ કરો

Rahul Dravid: વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયાના કોચ નહી રહેશે રાહુલ દ્રવિડ , હજુ સુધી BCCIએ નહી આપી નવી ઓફર

Indian Cricket Team Coach: આ વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડ કોચ તરીકે પોતાનો કાર્યકાળ પૂરો કરશે.

Indian Cricket Team Coach: આ વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડ કોચ તરીકે પોતાનો કાર્યકાળ પૂરો કરશે. ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને કોચ બનાવવામાં આવ્યો હતો. ભારતીય ટીમના કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ 2 વર્ષનો છે, જે વર્લ્ડ કપ પછી સમાપ્ત થશે. સાથે જ એવું માનવામાં આવે છે કે કોચ તરીકે રાહુલ દ્રવિડ માટે વર્લ્ડ કપની ફાઈનલ છેલ્લી મેચ સાબિત થઈ શકે છે. એટલે કે વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના કોચ નહીં હોય.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી BCCIએ રાહુલ દ્રવિડ સાથે કોઈ નવા કરાર વિશે વાત કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ દ્રવિડ અને બાકીના સપોર્ટ સ્ટાફને લઈને BCCIની અંદર અલગ-અલગ અભિપ્રાય છે. વાસ્તવમાં શરૂઆતમાં BCCIના વરિષ્ઠ અધિકારીઓને રાહુલ દ્રવિડની કોચિંગ સ્ટાઈલ પર વાંધો હતો, પરંતુ હવે ભારતીય ટીમના તાજેતરના પ્રદર્શન પછી દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ દ્રવિડના કાર્યકાળને લઈને સસ્પેન્સ છે, પરંતુ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવી શકે છે.                              

ઓસ્ટ્રેલિયા સિરીઝમાં વીવીએસ લક્ષ્મણ કોચ રહેશે

આ વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ મેચ 23 નવેમ્બરે રમાશે. વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સામસામે ટકરાશે. આ સિરીઝમાં રાહુલ દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે જોવા મળશે. જો કે રાહુલ દ્રવિડના કાર્યકાળ પર બીસીસીઆઇ શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.     

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફાઇનલ મેચમાં ક્લોઝિંગ સેરેમનીમા પરફોર્મર કરવાની તૈયારીઓ માટે કલાકારો પહોંચ્યા હતા. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો પરફોર્મ કરવાના છે. જે માટે આજે સવારથી જ ક્રિકેટ સ્ટેડિયમ બહાર પરર્ફોર્મ કરનાર કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. કલાકારોનું કહેવું છે કે ફાઇનલ મેચનો દિવસ તેમના માટે જીવનમાં યાદગાર બની રહેશે. કેમ કે અમદાવાદમાં ફાઇનલ રમાતી હોય અને ભારતની ટીમ ફાઇનલમાં છે.                    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ખુશખબર: ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ, હેલ્પલાઈન નંબર જાહેર
ખેડૂતો માટે ખુશખબર: ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ, હેલ્પલાઈન નંબર જાહેર
India US trade tensions: ભારત ટ્રમ્પના ટેરિફ બોમ્બનો જવાબ ડબલ ટેરિફથી આપશે? વિદેશ મંત્રાલયે કહી આ વાત
India US trade tensions: ભારત ટ્રમ્પના ટેરિફ બોમ્બનો જવાબ ડબલ ટેરિફથી આપશે? વિદેશ મંત્રાલયે કહી આ વાત
6 વિકેટ લીધા પછી પણ સિરાજે ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડ્યું: તેની એક ભૂલ ટીમને ભારે પડી, જુઓ Video
6 વિકેટ લીધા પછી પણ સિરાજે ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડ્યું: તેની એક ભૂલ ટીમને ભારે પડી, જુઓ Video
ભારતીય કુંડળી પર ગ્રહોનું સંકટ: જ્યોતિષીય ગણતરીઓ મુજબ દેશમાં પૂર, યુદ્ધ, અસ્થિરતા જોવા મળશે; જાણો ભવિષ્યવાણી
ભારતીય કુંડળી પર ગ્રહોનું સંકટ: જ્યોતિષીય ગણતરીઓ મુજબ દેશમાં પૂર, યુદ્ધ, અસ્થિરતા જોવા મળશે; જાણો ભવિષ્યવાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિંહોના મોત પર દોડતી થઈ સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં 'પતિરાજ' કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : દાંડિયા ક્લાસમાં દૂષણ?
Ashwini Vaishnaw: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગરમાં IT પાર્ક બનાવવાની કરી જાહેરાત
Vande Bharat Express: ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની મળી શકે છે ભેટ, રેલવે મંત્રીએ આપ્યા સંકેત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ખુશખબર: ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ, હેલ્પલાઈન નંબર જાહેર
ખેડૂતો માટે ખુશખબર: ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ, હેલ્પલાઈન નંબર જાહેર
India US trade tensions: ભારત ટ્રમ્પના ટેરિફ બોમ્બનો જવાબ ડબલ ટેરિફથી આપશે? વિદેશ મંત્રાલયે કહી આ વાત
India US trade tensions: ભારત ટ્રમ્પના ટેરિફ બોમ્બનો જવાબ ડબલ ટેરિફથી આપશે? વિદેશ મંત્રાલયે કહી આ વાત
6 વિકેટ લીધા પછી પણ સિરાજે ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડ્યું: તેની એક ભૂલ ટીમને ભારે પડી, જુઓ Video
6 વિકેટ લીધા પછી પણ સિરાજે ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડ્યું: તેની એક ભૂલ ટીમને ભારે પડી, જુઓ Video
ભારતીય કુંડળી પર ગ્રહોનું સંકટ: જ્યોતિષીય ગણતરીઓ મુજબ દેશમાં પૂર, યુદ્ધ, અસ્થિરતા જોવા મળશે; જાણો ભવિષ્યવાણી
ભારતીય કુંડળી પર ગ્રહોનું સંકટ: જ્યોતિષીય ગણતરીઓ મુજબ દેશમાં પૂર, યુદ્ધ, અસ્થિરતા જોવા મળશે; જાણો ભવિષ્યવાણી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
Embed widget