શોધખોળ કરો

શ્રીલંકા પ્રવાસ માટે રવિ શાસ્ત્રી નહીં પણ આ દિગ્ગજ બેટ્સમેન હશે ભારતીય ટીમના કોચ, જાણો વિગતે

શ્રીલંકામાં ભારતીય ટીમ જુલાઈ મહિનામાં છ મેચની સિરીઝ રમશે. જ્યારે ટીમના હાલના કોચ રવિ શાસ્ત્રી, ભરત અરૂણ અને વિક્રમ રાઠોડ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ટીમ સાથે હશે.

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન અને હાલનામાં નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ રાહુલ દ્રવિડ શ્રીલંકા જનાર ભારતીય ટીમના કોચ હશે. બીસીસીઆઈના અધિકારીઓએ આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈને આપી છે.

શ્રીલંકામાં ભારતીય ટીમ જુલાઈ મહિનામાં છ મેચની સિરીઝ રમશે. જ્યારે ટીમના હાલના કોચ રવિ શાસ્ત્રી, ભરત અરૂણ અને વિક્રમ રાઠોડ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ટીમ સાથે હશે.

અધિકારીએ કહ્યું કે, ‘ ટીમ ઇન્ડિયાનો કોચિંગ સ્ટાફ યૂકેમાં હશે અને યુવા ટીમ માટે રાહુલ દ્રવિડનું માર્દર્શન શ્રેષ્ઠ રહેશે. કારણ કે તે પહેલાથી જ યુવા ખેલાડીઓ સાથે કામ કરી રહ્યા છે.’

નોંધનીય છે કે, આઈસીસી વલ્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 18 જૂનના રોજ ઇંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં રમાશે. આ દમરિયાન બીસીસીઆઈએ શ્રીલંકા પ્રવાસ પર ભારતની બી ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ જ કારણે પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને શ્રીલંકા પ્રવાસ માટે ટીમના કોચ બનાવવામાં આવ્યા છે.

આ બીજી એવી ઘટના છે જ્યારે ભારતીય ટીમ એક સાથે બે દોશના પ્રવાસ પર આંતરરાષ્ટ્રીય સીરીઝ રમવા જઈ રહી છે.

નોંધનીય છે કે, રાહુલ દ્રવિડ ભારતીય ટીમ સાથે આ પહેલા પણ 2014માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર બેટિંગ કન્સલટન્ટ તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ દરમિયાન તેના માર્ગદર્શનમાં વિરાટ કોહલી, રહાણે અને મુરલી વિજય જેવા બેટ્સમોનોએ બેટિંગના પાઠ શીખ્યા હતા.

આ ઉપરાંત અંડર-19 ભારતીય ટીમની સાથે પણ દ્રવિડના અનુભવ ઘણાં સારા રહ્યા છે. તેની કોચિંગમાં ભારતીય અંડર-19 ટીમ 2016માં રનર – અપ રહી હતી તો તે 2018માં ટીમે ખિતાબ પોતાના નામે કર્યો હતો.

બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે કોવિડ પ્રોટોકોલ્સ અને બાયોબબલને ધ્યાનમાં રાખતા એક મોટી ટીમની જાહેરાત કરી છે. જેની કમાન સીનિયર ટીમના કેપ્ટન વિરાટ કોહીલના હાથમાં હશે. જોકે હજુ સુધી બીસીસીઆઈ તરફથી શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget