શોધખોળ કરો

સૌરાષ્ટ્રની ટીમે ઈતિહાસ રચ્યો, ફાઇનલમાં બંગાળને હરાવીને પહેલીવાર રણજી ટ્રોફી પર કબજો જમાવ્યો

આજના દિવસની બાકીની રમતની ઔપચારિકતા જ બાકી રહી છે. સૌરાષ્ટ્રે આજનો દિવસ ક્રીઝ પર ટકીને કાઢવાનો જ રહે છે

રાજકોટઃ રાજકોટ રમાયેલી રણજી ટ્રૉફીની ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે બંગાળની ટીમને હરાવીને પહેલીવાર ટ્રૉફી પર કબજો જમાવી દીધો છે. મેચમાં પહેલી ઇનિંગની લીડના આધારે પાંચમા દિવસના અંતે સૌરાષ્ટ્રની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી છે. જયદેવ ઉનડકટની આગેવાનીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે પહેલી વાર રણજી ટ્રોફી જીતી લીધી છે.  રણજી ટ્રોફી ફાઈનલના અંતિમ દિવસે સૌરાષ્ટ્રના 425 રનના સ્કોર સામે પશ્ચિમ બંગાળ 381 રનમાં ઓલઆઉટ થઈ જતાં સૌરાષ્ટ્રને પહેલા દાવમાં 44 રનની લીડ મળી હતી. જ્યારે બીજી ઇનિંગમાં મેદાનમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે 4 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા હતા, અંતિમ દિવસની રમત પૂર્ણ થયા બાદ પ્રથમ ઇનિંગની લીડના આધારે સૌરાષ્ટ્રની ટીમ વિજેતા બની છે. રણજી ટ્રોફીના નિયમ પ્રમાણે મેચનું પરિણામ ના આવે એ સંજોગોમાં પહેલા દાવની લીડના આધારે વિજેતા જાહેર થતા હોય છે એ જોતાં સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ચેમ્પિયન બની છે. સૌરાષ્ટ્રની ટીમે ઈતિહાસ રચ્યો, ફાઇનલમાં બંગાળને હરાવીને પહેલીવાર રણજી ટ્રોફી પર કબજો જમાવ્યો આ અગાઉ પશ્ચિમ બંગાળની ટીમે પહેલા દાવમાં લીડ મેળવવા માટે છેલ્લા દિવસે 68 રન કરવાના હતા જ્યારે તેની ચાર વિકેટો બાકી હતી. જો કે જયદેવ ઉનડકટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શાનદાર બોલિંગ કરીને પશ્ચિમ બંગાળની છેલ્લી ચાર વિકેટો રનમાં પાડી દેતાં બંગાળ લીડ નહોતું મેળવી શક્યું. સેમી ફાઈનલમાં જોરદાર બેટીંગ કરીને પશ્ચિમ બંગાળને લીડ અપાવનારા અનુસ્તુપ મજુમદારને સસ્તામાં આઉટ કરીને ઉનડકટે બંગાળના પતનની શરૂઆત કરી હતી. એ પછી ઉનડકટે શાનદાર ફિલ્ડિંગ કરીને આકાશદીપને રનઆઉટ કરીને બંગાળની લીડ મેળવવાની આશા ખતમ કરી દીધી હતી. સૌરાષ્ટ્રની ટીમે ઈતિહાસ રચ્યો, ફાઇનલમાં બંગાળને હરાવીને પહેલીવાર રણજી ટ્રોફી પર કબજો જમાવ્યો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
Embed widget