શોધખોળ કરો

રોહિત શર્મા ટેસ્ટ ટીમનો કેપ્ટન ના બને તો રવિ શાસ્ત્રીએ કયા યુવા ખેલાડીને કેપ્ટન બનાવવાની કરી તરફેણ, જાણો વિગતે

ટીમ ઇન્ડિયાના પૂર્વ કૉચ અને પૂર્વ ક્રિકેટર રહી ચૂકેલા રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન માટે મહત્વનુ નિવેદન આપ્યુ છે.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાની પરિસ્થિતિમાં ખરાબ છે, સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેને સ્પષ્ટપણે જોઇ શકાય છે. અહીં ભારતીય ટીમે શરૂઆતી વિજય બાદ ટેસ્ટ અને વનડે સીરીઝ ગુમાવી દીધી છે. કેમ કે ટીમ ઇન્ડિયાની કમાન હંગામી ધોરણે આપવામાં આવી છે. રેગ્યુલર કેપ્ટન પદેથી વિરાટ કોહલીને હટાવી દેવામાં આવ્યો છે, તેની જગ્યાએ રોહિત શર્માને ટી20 અને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જોકે સાઉથ આફ્રિકામાં મળેલી હાર બાદ હવે વિરાટે ખુદે ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામુ ધરી દીધુ છે. 

ટીમ ઇન્ડિયાના પૂર્વ કૉચ અને પૂર્વ ક્રિકેટર રહી ચૂકેલા રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન માટે મહત્વનુ નિવેદન આપ્યુ છે. ઇન્ડિયા ટૂડે મીડિયા સાથેની વાતચીત દરમિયાન રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટ કોહલીના રાજીનામા બાદ ટેસ્ટ ટીમની કમાન પણ રોહિત શર્માને સોંપી દેવી જોઇએ, કેમ કે તે એક સારો કેપ્ટન બની શકે છે. તેની પાસે કેપ્ટનશીપનો બહોળો અનુભવ છે, પરંતુ જો રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ નથી કરતો, તો યુવા ક્રિકેટર ઋષભ પંત આ માટે બેસ્ટ ઓપ્શન છે, કેમ કે તે પણ તમામ ફોર્મેટમાં હાલમાં ક્રિકેટ રમી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઋષભ પંત તાજેતરમાં આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરીને ટીમને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચાડી હતી. આવામાં ટીમ ઇન્ડિયા પાસે રોહિત ઉપરાંત, પંત, બુમરાહ, કેએલ રાહુલ જેવા ખેલાડીઓની લાંબી લાઇન છે જે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ બાદ વિવાદોમાં રહી છે. ટી20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટના કેપ્ટનપદેથી રાજીનામુ આપ્યુ બાદમાં બીસીસીઆઇએ વિરાટને વનડે કેપ્ટનશીપમાંથી પણ દુર કરી દીધો હતો. બાદમાં આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરીઝમાં હાર મળ્યા બાદ વિરાટે ખુદ ટેસ્ટ ક્રિકેટના કેપ્ટનપદેથી રાજીનામુ ધરી દીધુ હતુ. હાલમાં વિરાટ કોઇપણ ફોર્મેટમાં કેપ્ટન પદે નથી. રવિ શાસ્ત્રીએ વિરાટ અંગે કહ્યું કે, વિરાટ હજુ બે વર્ષ સુધી ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે તેમ હતો.


રોહિત શર્મા ટેસ્ટ ટીમનો કેપ્ટન ના બને તો રવિ શાસ્ત્રીએ કયા યુવા ખેલાડીને કેપ્ટન બનાવવાની કરી તરફેણ, જાણો વિગતે

આ પણ વાંચો..........

Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ

અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ

Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો

સીધા ઇન્ટરવ્યુ દ્વારા અહીં મળી રહી છે નોકરીઓ, જાણો શું હોવી જોઈએ લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Embed widget