શોધખોળ કરો

રિટાયરમેન્ટ બાદ કોને મળશે ધોનીની 7 નંબરની જર્સી? જાણો વિગતે

હવે ધોનીના સન્યાસ બાદ તેની જર્સી નંબર સાતને લઇને તર્ક વિતર્ક સામે આવી રહ્યાં છે, લોકો તર્ક લગાવી રહ્યા છે કે આ નંબર કોણે મળશે, વળી કેટલાક ફેન્સે અરજ કરી છે કે સાત નંબરની જર્સીને રિટાયર કરી દેવામાં આવે

નવી દિલ્હીઃ ખેલાડીઓ અને ફેન્સે રવિવાર ભારતના ક્રિકેટ બોર્ડને આગ્રહ કર્યો છે કે, તે વાર વર્લ્ડ વિજેતા કેપ્ટનને શ્રદ્ધાંજલિમાં મહેન્દ્ર સિંહ ધોનીની સાત નંબરની જર્સીને રિટાયર કરે. ધોનીએ ગઇકાલે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટે પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરને વિરામ આપી દીધો. 39 વર્ષીય ધોની હવે માત્ર આઇપીએલમાં જ રમતો દેખાશે. હવે ધોનીના સન્યાસ બાદ તેની જર્સી નંબર સાતને લઇને તર્ક વિતર્ક સામે આવી રહ્યાં છે, લોકો તર્ક લગાવી રહ્યા છે કે આ નંબર કોણે મળશે, વળી કેટલાક ફેન્સે અરજ કરી છે કે સાત નંબરની જર્સીને રિટાયર કરી દેવામાં આવે. રિટાયરમેન્ટ બાદ કોને મળશે ધોનીની 7 નંબરની જર્સી? જાણો વિગતે બીસીસીઆઇએ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં ધોનીને લઇને કહ્યું કે, રાંચીનો એક છોકરો જેને વર્ષ 2004માં પોતાનુ વનડે ડેબ્યૂ કર્યુ, અને શાંત સ્વભાવ, રમતની તીવ્ર સમજ અને નેતૃત્વના ગુણોની સાથે ભારતીય ક્રિકેટની તસવીર બદલી નાંખી. 7.8 મિલિયન ટ્વીટર ફોલોઅર્સ અને પૂર્વ ટીમના સાથી દિનેશ કાર્તિક સહિત ધોનીના ફેન્સે કહ્યું કે, કે તે કોઇ અન્ય ખેલાડીઓની જર્સી પાછળ 7 નંબર નથી જોવા માંગતા. તેમને બીસીસીઆઇને આગ્રહ કર્યો છે કે આ જર્સીને પણ રિટાયર કરી દેવામાં આવે. પરંતુ એબીપી ન્યૂઝના સુત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે આ જર્સી નંબર 7 કોઇ બીજા ખેલાડીને અપાશે કે પછી આને રિટાયર કરી દેવાશે. રિટાયરમેન્ટ બાદ કોને મળશે ધોનીની 7 નંબરની જર્સી? જાણો વિગતે મોહમ્મદ કૈફે પણ ટ્વીટ કરીને કહ્યું કો બીજા કોઇને તે આ નંબરની જર્સીમાં નથી જોવા માંગતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સચિન તેંદુલકરના રિટાયર થયા બાદ બીસીસીઆઇએ તેની જર્સી નંબર 10ને પણ રિટાયર કરી દીધી હતી. ધોનીએ તેજતર્રાર વિકેટકીપર બેટ્સમેન હતો, જેને ભારતને 2007માં ઉદઘાટન ટી20 વર્લ્ડકપમાં વિજેતા બનાવ્યુ હતુ, અને વર્ષ 2011ના વર્લ્ડકપ ઇવેન્ટમાં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. તેનો જન્મ 7 જુલાઇએ થયો હતો.
કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર.... ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે. રિટાયરમેન્ટ બાદ કોને મળશે ધોનીની 7 નંબરની જર્સી? જાણો વિગતે

ટોપ સ્ટોરી

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget