શોધખોળ કરો

Rohit Sharma Retirement: રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

Rohit Sharma Retirement:  રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિતે આ નિર્ણય લીધો છે.

Rohit Sharma Retirement:  ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી શક્યા ન હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 0-3થી હારી ગઈ. આ પછી, ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સારું પ્રદર્શન કરી શકી નહીં અને હારી ગઈ. ત્યારથી, ટીમમાં તેમની સતત હાજરી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. હવે રોહિતે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેમણે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ભારતીય ટીમ IPL 2025 પછી ટેસ્ટ શ્રેણી રમવા માટે જૂનમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે.

રોહિતે કહ્યું- સપોર્ટ માટે આભાર

રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી અને લખ્યું, 'નમસ્તે, હું બધાને કહેવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. રેડ બોલ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગર્વની ક્ષણ હતી. પ્રેમ અને સમર્થન માટે બધાનો આભાર. હું દેશ માટે ODI ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખીશ. 

 

રોહિત શર્માએ 12 ટેસ્ટ સદી ફટકારી

રોહિત શર્માએ 2013 માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2021 દરમિયાન તે પ્લેઇંગ-11 માં પોતાનું સ્થાન મજબૂત કરવામાં સફળ રહ્યો અને 2022 માં કેપ્ટનશીપ પણ મેળવી. ભારત માટે 67 ટેસ્ટમાં, તેણે 40.57 ની સરેરાશથી રન બનાવ્યા, પરંતુ ઘરઆંગણે તેની સરેરાશ ઘટીને 31.01 થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયામાં રોહિતની સરેરાશ 24.38 અને દક્ષિણ આફ્રિકામાં 16.63 હતી. જોકે, ઇંગ્લેન્ડમાં તેણે 44.66 ની સરેરાશથી સ્કોર કર્યો હતો. તેણે ગયા પ્રવાસમાં ઓપનિંગ કરતી વખતે સદી પણ ફટકારી હતી. રોહિતની નિવૃત્તિ પછી, હવે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઇંગ્લેન્ડ સામે ઓપનિંગ કરતા જોઈ શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget