શોધખોળ કરો

ખાલી સ્ટેડિયમમાં IPLની મેચો રમાડવાની વાતો પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

રોહિતે ખાલી સ્ટેડિયમમાં આઇપીએલની મેચો રમાડવા અંગે બોલતા કહ્યું કે, આ વાત થોડી વિચિત્ર લાગશે. રોહિતે કહ્યું ખબર નથી આના પર ફેન્સનની કેવી પ્રતિક્રિયા આવશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દુનિયાભરના દેશોમાં મોટી મોટી ટૂર્નામેન્ટ અને રમતજગતની સીરીઝો રદ્દ થઇ ગઇ છે, તો ક્યાંક સ્થગિત કરી દેવામાં આવી છે. આવામાં ભારતમાં આઇપીએલ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. બીસીસીઆઇ તરફથી અગાઉ ટૂર્નામેન્ટને આ વર્ષ માટે ભૂલી જવાની પણ વાત કહેવામાં આવી ચૂકી છે. હવે આઇપીએલને ખાલી સ્ટેડિયમમાં કરાવવાને લઇને ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માએ ખાસ પ્રતિક્રિયા આપી છે. અંગ્રેજી ચેનલ ઇન્ડિયા ટુડેના એક કાર્યક્રમમાં ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન અને આઇપીએલના મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, સરકારની ગાઇડ લાઇનનું દરેકે પાલન કરવુ જોઇએ. જ્યારે પણ ફિક્સચર જાહેર થશે ત્યારે બધાને ખબર પડી જશે, કઇ રીતે ટૂર્નામેન્ટનુ આયોજન થવાનુ છે. હાલ સ્વાસ્થ્ય અને સુરક્ષા જરૂરી છે. ખાલી સ્ટેડિયમમાં IPLની મેચો રમાડવાની વાતો પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
રોહિતે ખાલી સ્ટેડિયમમાં આઇપીએલની મેચો રમાડવા અંગે બોલતા કહ્યું કે, આ વાત થોડી વિચિત્ર લાગશે. રોહિતે કહ્યું ખબર નથી આના પર ફેન્સનની કેવી પ્રતિક્રિયા આવશે. રોહિતે કહ્યું જો આમ થાય છે તો કમ સે કમ ક્રિકેટ ફેન્સ માટે ટીવી પર મેચ જોવાનો વિકલ્પ તો રહેશે જ. રોહિતે વધુમાં કહ્યું બીસીસીઆઇ જે પણ નિયમ નક્કી કરશે, તેનુ પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 29 માર્ચે શરૂ થવાની હતી, જેને કોરોનાના કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, હવે બીસીસીઆઇએ હાલ આઇપીએલને અનિશ્ચિતકાળ સુધી ટાળી દીધી છે. આઇપીએલ પર હજુ પણ અટકળો વહી રહી છે. ખાલી સ્ટેડિયમમાં IPLની મેચો રમાડવાની વાતો પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
DC vs MI Live Score: નિસાન્કાની શાનદાર ઇનિંગ્સ, સમીર રિઝવીના ધમાકેદાર 90 રનની મદદથી દિલ્હીએ મુંબઈને 6 વિકેટથી હરાવ્યું
DC vs MI Live Score: નિસાન્કાની શાનદાર ઇનિંગ્સ, સમીર રિઝવીના ધમાકેદાર 90 રનની મદદથી દિલ્હીએ મુંબઈને 6 વિકેટથી હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો
RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
Embed widget