શોધખોળ કરો

ખાલી સ્ટેડિયમમાં IPLની મેચો રમાડવાની વાતો પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

રોહિતે ખાલી સ્ટેડિયમમાં આઇપીએલની મેચો રમાડવા અંગે બોલતા કહ્યું કે, આ વાત થોડી વિચિત્ર લાગશે. રોહિતે કહ્યું ખબર નથી આના પર ફેન્સનની કેવી પ્રતિક્રિયા આવશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દુનિયાભરના દેશોમાં મોટી મોટી ટૂર્નામેન્ટ અને રમતજગતની સીરીઝો રદ્દ થઇ ગઇ છે, તો ક્યાંક સ્થગિત કરી દેવામાં આવી છે. આવામાં ભારતમાં આઇપીએલ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. બીસીસીઆઇ તરફથી અગાઉ ટૂર્નામેન્ટને આ વર્ષ માટે ભૂલી જવાની પણ વાત કહેવામાં આવી ચૂકી છે. હવે આઇપીએલને ખાલી સ્ટેડિયમમાં કરાવવાને લઇને ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માએ ખાસ પ્રતિક્રિયા આપી છે. અંગ્રેજી ચેનલ ઇન્ડિયા ટુડેના એક કાર્યક્રમમાં ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન અને આઇપીએલના મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, સરકારની ગાઇડ લાઇનનું દરેકે પાલન કરવુ જોઇએ. જ્યારે પણ ફિક્સચર જાહેર થશે ત્યારે બધાને ખબર પડી જશે, કઇ રીતે ટૂર્નામેન્ટનુ આયોજન થવાનુ છે. હાલ સ્વાસ્થ્ય અને સુરક્ષા જરૂરી છે. ખાલી સ્ટેડિયમમાં IPLની મેચો રમાડવાની વાતો પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું રોહિતે ખાલી સ્ટેડિયમમાં આઇપીએલની મેચો રમાડવા અંગે બોલતા કહ્યું કે, આ વાત થોડી વિચિત્ર લાગશે. રોહિતે કહ્યું ખબર નથી આના પર ફેન્સનની કેવી પ્રતિક્રિયા આવશે. રોહિતે કહ્યું જો આમ થાય છે તો કમ સે કમ ક્રિકેટ ફેન્સ માટે ટીવી પર મેચ જોવાનો વિકલ્પ તો રહેશે જ. રોહિતે વધુમાં કહ્યું બીસીસીઆઇ જે પણ નિયમ નક્કી કરશે, તેનુ પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 29 માર્ચે શરૂ થવાની હતી, જેને કોરોનાના કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, હવે બીસીસીઆઇએ હાલ આઇપીએલને અનિશ્ચિતકાળ સુધી ટાળી દીધી છે. આઇપીએલ પર હજુ પણ અટકળો વહી રહી છે. ખાલી સ્ટેડિયમમાં IPLની મેચો રમાડવાની વાતો પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget