શોધખોળ કરો

Rohit Sharma: ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર થશે રોહિત? ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ પર આવ્યું મોટું અપડેટ

India vs New Zealand: રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ પ્રતિક્રિયા આપી. તેમણે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ સિરીઝ વિશે મોટો સંકેત પણ આપ્યો છે.

India vs Australia Test: ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમ માટે આ શરમજનક હાર રહી. આ મેચ બાદ રોહિત શર્મા વિશે એક મહત્વપૂર્ણ અપડેટ મળ્યું છે. એક રિપોર્ટ મુજબ રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાંથી બહાર થઈ શકે છે. આ મુકાબલો પર્થમાં 22 નવેમ્બરથી રમાશે. ભારત ઓસ્ટ્રેલિયાનો આ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની હારની જવાબદારી પોતે જ લીધી છે. તેમણે મુંબઈ ટેસ્ટ બાદ કહ્યું કે તેઓ કેપ્ટનશીપની સાથે સારી બેટિંગ પણ નથી કરી શક્યા. ઈકોનોમિક્સ ટાઈમ્સના એક સમાચાર મુજબ રોહિતે પર્થ ટેસ્ટમાં રમવા અંગે પણ શંકા વ્યક્ત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાવાની છે. રિપોર્ટ મુજબ રોહિતે કહ્યું, "હું પર્થ ટેસ્ટમાં રમીશ કે નહીં, એ વિશે હમણાં કંઈ કહી શકતો નથી." આથી રોહિત ટેસ્ટ ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લઈ શકે છે.

ન્યૂઝીલેન્ડ સામે રોહિતનો ખરાબ દેખાવ

ન્યૂઝીલેન્ડે ભારતને મુંબઈ ટેસ્ટમાં 25 રનથી હરાવ્યું. રોહિત શર્માએ આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 18 રન બનાવ્યા હતા. તેઓ ત્યારબાદ આઉટ થઈ ગયા. જ્યારે બીજી ઇનિંગ્સમાં માત્ર 11 રન બનાવીને આઉટ થયા. રોહિતનો આખી સિરીઝમાં ખરાબ દેખાવ જોવા મળ્યો. તેઓ 3 મેચમાં માત્ર 91 રન જ બનાવી શક્યા. આવી જ સ્થિતિ વિરાટ કોહલીની રહી. કોહલીએ 3 મેચમાં માત્ર 93 રન બનાવ્યા.

મુંબઈમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયા મુંબઈ ટેસ્ટમાં 25 રનથી હારી ગઈ હતી. ભારતમાં 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો વ્હાઇટ વોશ કરનાર ન્યૂઝીલેન્ડ પ્રથમ ટીમ બની છે.

ટીમ ઈન્ડિયાએ 1933-34માં પ્રથમ વખત ઘરની ધરતી પર ટેસ્ટ શ્રેણી રમી હતી, જે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી હતી, જેમાં ઈંગ્લેન્ડ 2-0થી જીત્યું હતું. હવે ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ એવી ટીમ બની છે જેણે ભારતમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતને 3-0થી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે ટોમ લાથમની કેપ્ટન્સીમાં આ ઐતિહાસિક કારનામું કર્યું હતું.

આ પણ વાંચોઃ

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget