શોધખોળ કરો

વન-ડે ટીમમાં સ્થાન ના મળતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા ક્રિકેટરે કાઢ્યો બળાપોઃ ભગવાન કી મરજી.........

આ પહેલા એવુ માનવામાં આવી રહ્યું હતુ કે ફરી એકવાર વનડે વર્લ્ડકપ 2023માં શિખર ધવન અને રોહિત શર્મા ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ જોડી બની જશે,

Shikhar Dhawan, IND vs SL 2023: બીસીસીઆઇએ તાજેતરમાંજ નવા વર્ષની શરૂઆતમાં રમાનારી શ્રીલંકા સામેની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે, આ ટીમમાં એક મોટો અને ધરખમ ફેરફાર કરવામા આવ્યો છે, અને તે છે શિખર ધવનની બાદબાકી, હવે આ મામલે શિખર ધવનનું દુઃખ છલકાયુ છે, શિખર ધવને હાલમાં પોતાની ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કરીને પોતાને વનડે ટીમમાંથી બહાર કરવા મામલે દુઃખ વ્યક્ત કર્યુ છે. 

શિખર ધવન આ વીડિયો પૉસ્ટમાં એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે, તેને સાથે લખ્યુ છે કે વાત હાર જીતની નથી હોતી, જિગર હોય છે, કામ કરતાં રહે અને બાકી ભગવાનની મરજી પર છોડી દો. 


વન-ડે ટીમમાં સ્થાન ના મળતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા ક્રિકેટરે કાઢ્યો બળાપોઃ ભગવાન કી મરજી.........

ઉલ્લેખનીય છે કે, શિખર ધવન છેલ્લા કેટલાય સમયથી માત્ર વનડે ટીમનો જ ભાગ રહ્યો છે. જે સીરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કે કેએલ રાહુલ ના હોય, તે સીરીઝમાં શિખર ધવન જ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરતો રહ્યો હતો. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

આ પહેલા એવુ માનવામાં આવી રહ્યું હતુ કે ફરી એકવાર વનડે વર્લ્ડકપ 2023માં શિખર ધવન અને રોહિત શર્મા ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ જોડી બની જશે, પરંતુ છેલ્લા થોડાક સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા શિખર ધવનને આ વખતે વનડે ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

શિખર ધવનની વાત કરીએ તો, તેને હાલમાં જ બાંગ્લાદેશ સામે રમાયેલી વનડે સીરીઝમાં 7, 8, 3 રન જ બનાવ્યા હતા, જો તેના વનડે રેકોર્ડને જોઇએ તો તેને 167 વનડે મેચ રમી છે, આમાં તેને લગભગ 44 ની એવરેજથી 6793 રન બનાવ્યા છે, શિખર ધવનના નામે 17 સદી છે. આ ઉપરાંત ટેસ્ટમાં તેની એવરેજ 40ની રહી છે, તેને 34 ટેસ્ટમાં 2 હજારથી વધુ રને તેના નામે રહ્યાં છે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget