શોધખોળ કરો

કેએલ રાહુલના આ એક મોટા નિર્ણયથી ટીમ ઇન્ડિયાએ ગુમાવી વનડે સીરીઝ, રોહિતના આવતા જ થશે આ મોટો ફેરફાર, જાણો

ભારતીય ટીમ સીરીઝમાં પ્રથમ બે મેચોમાં હરી ગઇ અને સીરીઝ ગુમાવવાનો વારો આવ્યો હતો.

નવી દિલ્હીઃ ભારતીય ટીમ અત્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, આ પ્રવાસ ભારતીય ટીમ માટે એકદમ ખરાબ રહ્યો. ટીમ ઇન્ડિયાએ પહેલ 1-2થી ટેસ્ટ સીરીઝ ગુમાવી અને હવે 2-0થી વનડે સીરીઝમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત છે કે, ટી20 અને વનડે કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીય ટીમની કમાન કેએલ રાહુલના હાથમા છે. વનડે સીરીઝમાં કેએલ રાહુલનો એક મોટો નિર્ણય ટીમ માટે ખરાબ સાબિત થયો અને તે છે શ્રેયસ અય્યરને મીડલ ઓર્ડરમાં રમાડવાનો. 

રિપોર્ટ છે કે, મીડલ ઓર્ડરમાં ટીમ ઇન્ડિયા પાસે સૂર્યકુમાર યાદવ જેવો સ્ટાર બેટ્સમેન હોવા છતાં શ્રેયસ અય્યરને કેએલ રાહુલે રમાડ્યો. પરંતુ શ્રેયસ અય્યર સાઉથ આફ્રિકા સામેની પ્રથમ બે વનડેમાં કંઇક ખાસ ના કરી શક્યો. ટીમની હાર માટે અને તેમાં પણ મીડલ ઓર્ડર બેટિંગને સ્ટેબલ ના કરી શકવા માટે શ્રેયસ અય્યર સૌથી મોટો જવાબદાર ખેલાડી છે. પ્રથમ મેચમાં શ્રેયસ અય્યર માત્ર 17 રન બનાવી શક્યો, તો વળી બીજી વનડેમાં પણ કંઇ ખાસ કમાલ ના કરી શક્યો અને માત્ર 11  રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ કારણે ભારતીય ટીમ સીરીઝમાં પ્રથમ બે મેચોમાં હરી ગઇ અને સીરીઝ ગુમાવવાનો વારો આવ્યો હતો.

રોહિત શર્માની વાપસી થતાં જ વનડે ટીમમાં મોટો ફેરફાર થઇ શકે છે. મીડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરની જગ્યાએ રોહિત શર્મા તેના ખાસ ખેલાડી સૂર્યકુમાર યાદવને મોકો આપી શકે છે. સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સમાંથી રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમી ચૂક્યો છે. જેથી બન્ને વચ્ચે ખાસ તાલમેલ છે. 

આ પણ વાંચો..................

Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત

Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી

Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે

કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ

Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget