શોધખોળ કરો

IPL ટી20ની સૌથી બેસ્ટ ટૂર્નામેન્ટ છે, તેનુ આયોજન થવુ જોઇએઃ શિવરામકૃષ્ણન

શિવરામકૃષ્ણનએ કહ્યું કે આઇપીએલ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આયોજિત થનારી બેસ્ટ ટી20 લીગ છે, અને આનુ આયોજન ફરીથી એપ્રિલ-મેમાં પણ થવુ જોઇએ

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ લેગ સ્પિનર અને જાણીતા કૉમેન્ટેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને આઇપીએલને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે, તેમના મતે આઇપીએલ ટી20 ફોર્મેટની સૌથી બેસ્ટ લીગ છે. આઇપીએલનુ આયોજન થવુ જોઇએ, કેમકે આમાં યુવા ક્રિકેટરોને પોતાનુ ટેલેન્ટ બતાવવાનો મોકો મળે છે. શિવરામકૃષ્ણનએ કહ્યું કે આઇપીએલ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આયોજિત થનારી બેસ્ટ ટી20 લીગ છે, અને આનુ આયોજન ફરીથી એપ્રિલ-મેમાં પણ થવુ જોઇએ. શિવરામકૃષ્ણનએ કહ્યું કે બીસીસીઆઇ જલ્દી આઇપીએલના ભવિષ્ય પર ફેંસલો લઇ શકે છે. હાલમાં અહીં ટી20 વર્લ્ડકપને લઇને આઇસીસીના ફેંસલાનો ઇન્તજાર છે, ત્યારબાદ એ ખબર પડી જશે કે આઇપીએલ માટે નવી વિન્ડો મળે છે કે કેમ. IPL ટી20ની સૌથી બેસ્ટ ટૂર્નામેન્ટ છે, તેનુ આયોજન થવુ જોઇએઃ શિવરામકૃષ્ણન શિવરામકૃષ્ણનએ આગળ કહ્યું કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઇપીએલનુ આયોજન થાય છે, તો પણ આગામી વર્ષે ફરી એકવાર આઇપીએલ રમાડવી જોઇએ. જેનાથી ખેલાડીઓને બે વર્લ્ડકપ માટે તૈયારી મળશે. અહીં માત્ર પૈસા બીસીસીઆઇને જ નથી મળતા પણ ખેલાડીઓ, ક્રિકેટ બોર્ડ્સ અને યુવા ક્રિકેટરોને પણ મળશે.
નોંધનીય છે કે, આગામી 20 વર્લ્ડકપનુ આયોજન વર્ષ 2021માં જ કરવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ
IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા
IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Embed widget