શોધખોળ કરો

મેચ વિનિંગ કેચ દરમિયાન તેના મનમાં શું ચાલી રહ્યું હતું? PM મોદી સાથેની વાતચીતમાં સૂર્યકુમાર યાદવે જણાવ્યું

આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ સૂર્યકુમાર યાદવ સાથે તેના કેચ વિશે પણ વાત કરી હતી.

આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યાની ઓવરમાં બાઉન્ડ્રી લાઇન પર સૂર્યકુમાર યાદવે પકડેલો કેચ મેચ વિનિંગ હતો. આ કેચની સૌ કોઇએ પ્રશંસા કરી હતી.  ગુરુવારે જ્યારે ભારતીય ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ત્યારે તેઓ પણ સૂર્યકુમાર યાદવના કેચના વખાણ કરતા પોતાને રોકી શક્યા નહીં.

આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ સૂર્યકુમાર યાદવ સાથે તેના કેચ વિશે પણ વાત કરી હતી. વડાપ્રધાને હાર્દિક પંડ્યા સાથે વાત કરતા સૂર્યકુમાર યાદવના કેચનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાર્દિકને કહ્યું, "તે ઓવર (છેલ્લી ઓવર) તમારા માટે ઐતિહાસિક બની ગઈ. પરંતુ તમે સૂર્યાને શું કહ્યું?"

તેના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે  "જ્યારે સૂર્યાએ કેચ પકડ્યો ત્યારે સૌ પ્રથમ ટીમે ઉજવણી કરી હતી. ત્યારે અમને લાગ્યું કે પહેલા સૂર્યાને પૂછવું જોઈએ કે સૂર્યા પરફેક્ટ છે કે નહીં. તો પહેલા અમને કન્ફર્મેશન મળ્યું ને અમે ઉજવણી શરૂ કરી હતી.

પીએમ મોદીએ સૂર્યકુમારને આ કેચ વિશે પૂછ્યું જેના જવાબમાં સૂર્યકુમાર યાદવે કહ્યું, “સર, તે સમયે એક જ વિચાર હતો કે હું ગમે કરીને બોલ પકડું. મેં પહેલાં વિચાર્યું ન હતું કે હું કેચ પકડીશ કે નહીં. વિચાર એવો હતો કે હું બોલને અંદરની તરફ ધકેલી દઇશ. રોહિત ભાઇ તે સમયે ખૂબ દૂર હતા. જેથી મે બોલને ઉપરથી તરફ ઉછાળ્યો હતો અને બાદમાં કેચ કરી લીધો હતો. અમે આ બાબતની ઘણી પ્રેક્ટિસ કરી છે.

આ પછી સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે  " ટૂર્નામેન્ટની શરૂઆતથી લઇને આઇપીએલ પછી મે અનેક વખત આ પ્રકારના કેચની પ્રેક્ટિસ કરી છે. પરંતુ મને ખબર નહોતી કે ભગવાન આવી તક આપશે.

આ પછી પીએમ મોદીએ કહ્યું, "હું તમને કહી દઉં કે હું તમારી પ્રશંસા કર્યા વિના રહી શકતો નથી. કારણ કે આ ઘટના તમારી લાઇફ સાથે જોડાઇ ગઇ છે. ત્યારે સૂર્યાએ કહ્યું હતું કે “સર, વધુ એક સ્ટાર ઉમેરાઇ ગયો છે જેથી સારુ લાગે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
Embed widget